રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે 11 કુંડી લઘુરુદ્ર મહાયજ્ઞ યોજાયો

- text


મોરબી : ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ અને મોરબી ના લોકો ની લોક ચાહના દ્વારા ખૂબ પ્રસિદ્ધિ હાસિલ કરનાર શાસ્ત્રીજી અમિત ભાઈ પંડ્યા દ્વારા રફાળેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દિવ્ય તથા ભવ્ય 11 કુંડી લઘુરુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 31 નવદંપતિઓએ લાભ લીધો હતો.

- text

ગઈકાલે રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલા 11 કુંડી લઘુરુદ્ર મહાયજ્ઞ માં 31 નવદંપતિઓએ ધાર્મિક કાર્યમાં યશભાગી થયા હતા. અ તકે 800થી વધુ ભક્ત જનોએ પ્રસાદનો લાભ લીધો હતો.

- text