- text
મોરબી:પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓના તહેવારો આવતા હોય મોરબી શહેરમાં માસ-મટનના ધંધા બંધ કરાવવા શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને રાજુઆટકારવામાં આવી છે.
મોરબી તાલુકા જિલ્લા શિવસેના ના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મોરબીના જુના બસસ્ટેન્ડ,ખાટકીવાસ અને શક્તિચોક સહિતના વિસ્તારોમાં ખુલ્લે આમ થતું માસ મટનનું વેચાણ બંધ કરાવવા માંગણી કરવામાં આવી છે.
- text
- text