વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 7ને બુધવારે 'એક બાળ, એક ઝાડ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મુકેશભાઈ સવસાણી, એસ.એમ.સી. અધ્યક્ષ જીતેશભાઇ માલકિયા અને એસ.એમ.સી. શિક્ષણવિદ ભરતભાઈ સોનાગ્રાની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 300 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ પરિવારે ખુબ જહેમત ઉઠાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne