વાંકાનેર : વાંકાનેરમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વાંકાનેરના તમામ દર્દીઓ માટે ફ્રી દાંતની સારવાર અને ચિકિત્સા માટેનો કેમ્પ (આયુર્વેદિક જાલંધર બંધ પદ્ધતિ દ્વારા) તારીખ 23/6/2019 ને રવિવારે સવારે 9:00 થી ઔદિચ્ય બ્રાહ્મણની વાડી રામ ચોક વાંકાનેર ખાતે રાખેલ છે. આ ફ્રી કેમ્પનો લાભ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ મોબાઈલ નંબર 9879583770 પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું. આ ફ્રી કેમ્પનો લાભ લેવા આયોજકોએ લોકોને અપીલ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne