મોરબી : મોરબીના શિવનગર (પંચાસર) ખાતે આગામી તા. 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8-30 કલાકે પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવાશે. આ રામામંડળ ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવ્યું છે. જેને નિહાળવા માટે આયોજલ મકનભાઈ નેસડીયાએ ગ્રામજનોને જાહેર આમંત્રણ આપ્યું છે.