મોરબી :મોરબીના વનાળીયા ગામે આગામી તારીખ 10 ફેબ્રુઆરી ને સોમવારના રોજ મોટુ રણુજા રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. વનાળીયા ગામે અમરાપર (નાં)નું પ્રખ્યાત રામામંડળ ભજવવામાં આવશે. આ રામામંડળ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.