મોરબી: લલીતાબેન ઓધવજીભાઈ પરમાર તેઓ ઓધવજીભાઈ મલાભાઇ પરમારના પત્ની, રસિકભાઈ પરમાર (99131 21263), રાજેશભાઈ પરમાર (99601 10995) અને વિનોદભાઈ પરમાર (91588 74555) ના માતૃશ્રી તેમજ વર્ષાબેન પરમાર મનીષાબેન પરમાર અને ચંદ્રાબેન પરમારના સાસુ, તેમજ ડેવિશભાઈ, દેવાંગભાઈ, વત્સલભાઈ, કિશનભાઇ, ગીતાબેન, સ્મિતાબેન, નિકિતાબેન, ઉર્વશીબેનના દાદીનું તા. 14 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 16/09/2025 ને મંગળવારે સાંજે 04:00 થી 06:00 સુધી વાઘપરા જ્ઞાતિની વાડી, વાઘપરા શેરી નંબર 8, મોરબી ખાતે રાખેલ છે.