મોરબી : આજે તા. 02 જાન્યુઆરીએ વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે છે. તેમજ ગુજરાતી પંચાંગ મુજબ માગશર વદ છઠ્ઠ છે. ત્યારે જાણીએ, ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ વ્યક્તિ વિશેષની જન્મજયંતિ અને પુણ્યતિથિ વિશે..મહત્વપૂર્ણ ઘટનાઓ1757 – રોબર્ટ ક્લાઈવે નવાબ સિરાજુદ્દૌલા પાસેથી કલકત્તા (કોલકાતા) પાછું છીનવી લીધું.1788 – જ્યોર્જિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું ચોથું રાજ્ય બન્યું.1899 – રામકૃષ્ણના આદેશને અનુસરીને, સાધુઓએ કલકત્તા (કોલકાતા) સ્થિત બેલુર મઠમાં રહેવાનું શરૂ કર્યું.1941 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન હુમલાને કારણે બ્રિટનના કાર્ડિફ શહેરમાં આવેલા લેનડોફ કેથેડ્રલને ભારે નુકસાન.1942 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાની સેનાએ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પર કબજો કર્યો.1954 – 2 જાન્યુઆરી, 1954ના રોજ પદ્મ વિભૂષણ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી.ભારત રત્ન એવોર્ડની સ્થાપના 2 જાન્યુઆરી, 1954ના રોજ કરવામાં આવી હતી.1973 – જનરલ એસ. એફ. એ. જે. માણિક શૉને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.1975 – નવી રેલવે લાઇનના ઉદઘાટન પ્રસંગે બિહારના સમસ્તીપુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રા જીવલેણ રીતે ઘાયલ થયા.1978 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હકના આદેશ પર અર્ધલશ્કરી દળોએ પાકિસ્તાનના મુલ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કામદારો પર ગોળીબાર કર્યો; તેને મુલ્તાન કોલોની ટેક્સટાઇલ મિલ્સ હત્યાકાંડ – ૧૯૭૮ તરીકે ઓળખવામાં આવે છે.1989 – રણસિંધે પ્રેમદાસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા.1991 – તિરુવનંતપુરમ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવ્યું1993 – શ્રીલંકામાં ગૃહ યુદ્ધ – શ્રીલંકાની નૌકાદળે જાફના વિસ્તારમાં 35 થી 100 નાગરિકોની હત્યા કરી.2001- બાંગ્લાદેશમાં ‘ફલવા’ ગેરકાયદેસર જાહેર.2002 – આર્જેન્ટિનામાં 12 દિવસમાં પાંચમા રાષ્ટ્રપતિની નિમણૂક, દેશ નાદાર જાહેર થયો, સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક કાઠમંડુમાં શરૂ થઈ, પાકિસ્તાન શરતી રીતે આતંકવાદીઓને સોંપવા તૈયાર.2008 – સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરે બલિયા લોકસભા બેઠક માટે પેટાચૂંટણી જીતી.સાન ફ્રાન્સિસ્કોમાં રહેતી સમન હસનૈન વર્ષ 2002ની મિસિસ પાકિસ્તાન વર્લ્ડ તરીકે પસંદ કરાઇ હતી. ચિલીના દક્ષિણ લિમા જ્વાળામુખી ફાટ્યો.2009 – ભારતીય રિઝર્વ બેંકે બજારમાં 20 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું.ભારતનો સૌરભ ઘોષાલ સ્ક્વોશ રેન્કિંગમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.2010 – સોમાલિયાના ચાંચિયાઓએ ઇટલીના જેનોઆથી સોમાલિયા થઈને ભારતના કંડલા બંદરે આવી રહેલા સિંગાપોર ફ્લેગ કેરિયર MV પ્રમોની નામના કેમિકલ જહાજને હાઇજેક કર્યું.ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે પાંચ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 10 મુસાફરોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા.ઇટાવાની પાસે સરાય ભોપાલ સ્ટેશન પર દિલ્હી જઇ રહેલી લિચ્છવી એક્સપ્રેસે મગધ એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી.કાનપુરના પનકી થી બે કિમી દૂર દિલ્હી જઇ રહેલી પ્રયાગરાજ ટ્રેન તે જ ટ્રેક ઉપર ઉભી રહેલી ગોરખધામ એક્સપ્રેસ સાથે અથડાઇ.સરયુ એક્સપ્રેસ ટ્રોલી સાથે અથડાઈ હતી.2016 – સાઉદી અરેબિયાના પ્રખ્યાત શિયા ધર્મગુરુ નિમ્ર અલ-નિમ્ર અને અન્ય 46 સાથીઓને સરકારે ફાંસી આપી હતી.2020 – ભારત સરકારે ચંદ્રયાન-3 અભિયાનને મંજૂરી આપી.ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ઓફિસમાં તેમના પ્રથમ દિવસની શરૂઆત કરી.દૃષ્ટિહીન લોકોને નોટો ઓળખવામાં મદદ કરવા માટે, રિઝર્વ બેન્કે મની મોબાઈલ એપ લોન્ચ કરી, જે દૃષ્ટિહીન લોકોને ચલણી નોટો ઓળખવામાં મદદ કરે છે.ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરી છે.ભારતીય રેલવેએ હેલ્પલાઇન નંબર 139ની જાહેરાત કરી છે.પાકિસ્તાને દ્વિપક્ષીય કરાર હેઠળ ભારત સાથે તેના પરમાણુ મથકોની યાદી આપલ-લે કરી છે. તેણે આ યાદી પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના એક અધિકારીને આપી હતી. ભારતે પણ આવી જ યાદી પાકિસ્તાનને આપી હતી.વ્યક્તિ વિશેષની જન્મજયંતિ1878 – મન્નત પદ્મનાભન પિલ્લાઈ, ભારતીય કાર્યકર્તા, નાયર સર્વિસ સોસાયટીની સ્થાપક (અ. ૧૯૭૦)1878 - મન્નટ્ટુ પદ્મનાભન – કેરળના પ્રખ્યાત સમાજ સુધારક હતા.1897 – રામદાસ ગાંધી, મહાત્મા ગાંધીના ત્રીજા પુત્ર (અ. ૧૯૬૯)1899 - સુકુમાર સેન – ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા.1905 - જૈનેન્દ્ર કુમાર – હિન્દી સાહિત્યના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક વાર્તાકાર અને નવલકથાકાર.1906 - ડી.એન. ખુરોડે – એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગસાહસિક હતા, જેમણે ભારતના ડેરી ઉદ્યોગમાં મોટું યોગદાન આપ્યું હતું.1937 - ચંદ્રશેખર કંબર – કન્નડ ભાષાના કવિ, નાટ્યકાર અને લોક સાહિત્યકાર છે.1940 - એસ. આર. શ્રીનિવાસ વર્ધન – ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી.1953 - અશ્વિની કુમાર ચૌબે – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.1965 - લાખા સિંહ – ભારતના પ્રખ્યાત બોક્સર હતા.1970 - મેજર વિવેક ગુપ્તા – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતના બહાદુર સૈનિક હતા.1970 - બુલા ચૌધરી – પ્રખ્યાત તરવૈયા.1985 – એષા દાદાવાળા, ગુજરાતી કવિયત્રી અને પત્રકારવ્યક્તિ વિશેષની પુણ્યતિથિ1681 – સ્વામી રામદાસ, છત્રપતિ શિવાજીનાં સમર્થગુરૂ. (જ. ૧૬૦૮)1944 - વિઠ્ઠલ રામજી શિંદે – મહારાષ્ટ્રના પ્રખ્યાત અને મોટા સમાજ સુધારકો પૈકીના એક1950 - મૌલાના મઝહરુલ હક – સ્વતંત્રતા સેનાની1950 - ડૉ. રાધાબાઈ – પ્રખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક.1952 – બ.ક.ઠાકોર, ગુજરાતી કવિ અને વિવેચક (જ. ૧૮૬૯)1962 – પ્રહલાદ જેઠાલાલ પારેખ, ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૯૧૧)1977 - અજીત પ્રસાદ જૈન– સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત રાષ્ટ્રીય કાર્યકર્તા1987 - હરે કૃષ્ણ મહેતાબ – ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ’ ના અગ્રણી નેતા અને આધુનિક ઓડિશાના નિર્માતાઓ પૈકીના એક હતા.1988 – દાદા ભગવાન, ગુજરાતના એક આધ્યાત્મિક ગુરુ (જ. ૧૯૦૮)1989 - સફદર હાશ્મી – પ્રખ્યાત માર્ક્સવાદી નાટ્યકાર, કલાકાર, દિગ્દર્શક અને ગીતકાર.1994 – બરકત વિરાણી (બેફામ),...