મોરબી રાજકોટ હાઇવે અકસ્માતનો મૃત્યુ આંક ૯ થયો : સોની પરિવાર બન્યો કાળનો કોળિયો

– text રાજકોટના સોની પરિવાર પર કાળચક્ર ફરી વળવાના આ કરુણ બનાવમાં બે મૃતકોના મૃતદેહ ગ્વાલિયર લઈ જવાયા : બાકીના હતભાગીઓની અંતિમક્રિયા રાજકોટ ખાતે કરાશે રાજકોટ : રાજકોટ – મોરબી હાઇવે પર મંગળવારની રાત્રી અમંગળ બની હતી, કચ્છ રાપરથી માતાજીનું કાર્ય પતાવી પરત રાજકોટ પરત ફરી રહેલ સોની પરિવારની ઇકો કાર ટ્રક સાથે અથડાતા કાર … Continue reading મોરબી રાજકોટ હાઇવે અકસ્માતનો મૃત્યુ આંક ૯ થયો : સોની પરિવાર બન્યો કાળનો કોળિયો