મોરબી : મોરબીમાં સામાંકાંઠે રામકૃષ્ણનગરમાં શ્રી કર્ણાટક હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 15 વર્ષથી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ બાલાજી મિત્ર મંડળ...
વાંકાનેર : મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા સામે સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે આજ રોજ વાંકાનેર તાલુકાના પડધરા...
વાંકાનેર : વાંકાનેરની સરધારકા રોડ પર ધમલપર ચોકડી પાસે રાજશક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આગામી તારીખ 21મી મે ને મંગળવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં...