મોરબી પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
મોરબી : શાળા કોલેજે જતી આવતી વિદ્યાર્થીનીઓ રોમિયોગીરીથી પરેશાન છે. ત્યારે રોમિયોગીરી સામે વિદ્યાર્થીનીઓ સ્વંય રક્ષણ મેળવી શકે તે માટે મોરબીની પટેલ કન્યા છાત્રાલયની...
મોરબી : સિવિલના તબીબોની રાજકીય માણસોના ઈશારે બદલી, કલેકટરને રાવ
ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા , સ્વચ્છતા જાળવવા તેમજ કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની સામાજિક કાર્યકરોની માંગ
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં તબીબોની રાજકીય માણસોના...
મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા ગઈકાલે તારીખ 20 ઓગસ્ટ ને રવિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં તા. 20 ઓગસ્ટ ને રવિવારે...
ધો.12 સા.પ્ર.મા માળીયા(મી.)ની મોડેલ સ્કૂલ મોટીબરારનું ઝળહળતું 96.88% પરિણામ
માળીયા (મી.): ગઈકાલે તા. 04 જૂન 2022ને શનિવારના રોજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માળીયા (મી.)ની મોડેલ સ્કૂલ મોટીબરારનું...
મોરબી અપડેટ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી ખાસ વાતચીત..જાણો શું કહ્યું મોરબી વિશે
'મોરબી અપડેટ'ના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી જિલ્લાના લોકોને પાઠવ્યો લાઈવ સંદેશો : કોરોનામુક્ત બનવા બદલ સમગ્ર જિલ્લાવાસીઓને પાઠવી ખાસ શુભેચ્છા
કોરોનાની મહામારી...
મોરબી નજીક વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : એક પશુનું મોત
મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર વીજળી પડતા એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ સાથે એક બકરીનું મોત પણ નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર...
વાંકાનેરના ઢુંવામાં સેક્સ રેકેટ ઝડપાયું : મુંબઈની લલનાને બોલાવી કરાતો હતો દેહ વ્યાપાર
વાંકાનેર પોલીસે લલના સહિત ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો : મુંબઈની લલના પોલીસ હવાલાતમાં
મોરબી : વાંકાનેર નજીક આવેલ ઢુંવા ગામે હોટલમાં સેક્સ રેકેટ ચાલતું...
વાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં એક જ પરિવારના સભ્યો બાખડયા
બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી
વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં એક જ પરિવારના સભ્યો બાખડયા હોવાનો મામલો સામે આવ્યો...
મોરબીના રાજકીય આગેવાનોએ હાર્દીક પટેલ સાથે મુલાકાત કરી
મોરબી : આજ રોજ મોરબી ના રાજકીય આગેવાનો ગીરીશ ભાઈ ઘેલાણી, મહેશ ભાઈ રાજ્યગુરૂ, ચંદ્રવદન ભાઈ પુજારા, હરીલાલ દસાડીયા સહીત ના ઓ એ અમદાવાદ...
ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ : અહંતાસુર પર વિજય મેળવવા ગણપતિએ ધારણ કરેલો ધૂમ્રવર્ણ અવતાર
મહાદેવ શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણોના અધિપતિ એવા શ્રીગણેશે દરેક યુગમાં અવતાર લીધા હોવાનું મનાય છે. તેમના આઠ અવતારો છે. વક્રતુંડ, એકદંત, મહોદર,...