હળવદમા ધૂની મગજવાળા યુવાને ઝેર પી આપઘાત કર્યો
હળવદ : મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલ હળવદ ગામની સીમમાં વાડી ધરાવતા અમુબેન ભરવાડની વાડીએ રહેતા એકલવાયું અને ધૂની જીવન...
સાથી હાથ બઢાના : મોરબીની સિવિલમાં સામાજિક કાર્યકરો આવ્યા દર્દીઓની વ્હારે
દર્દીઓના પરિવારજનોને પાણી પૂરું પાડવાની સાથે ચા-નાસ્તો પણ આપે છે
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ગરીબ દર્દીઓની સેવા કરતા સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,...
મોરબી : સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. દ્વારા ગૌસેવા કરતી સંસ્થાઓને કુલ રૂ. 2.55 લાખનું...
મોરબી : મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા તેમના ધર્માદા ફંડમાંથી રૂ. 2,55,000ની રકમ મોરબી જિલ્લાની પાંચ સેવાકીય સંસ્થાઓને દાન આપવામાં આવેલ છે....
વાંકાનેરના જોધપર નજીક રસ્તો ઓળંગી રહેલ યુવાનનું કાર હડફેટે મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર જોધપર નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ...
હળવદમાં તસ્કરો આખે-આખી તિજોરી ઉપાડી ગયા
હળવદ : હળવદમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ મોબાઈલ દુકાનમાંથી મોટો હાથ ફેરો કર્યાના ગણતરીના દિવસોમા જ બે સ્કૂલ અને કરિયાણાની દુકાનમાં ત્રાટકી આખે-આખી...
મોરબી : મોરબીની ઇન્ડુસિન્ડ બેન્કમાં 8 જગ્યા માટે ભરતી જાહેર
કાલે ગુરૂવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇન્ડુસિન્ડ બેન્કના ટુ વ્હીલર ફાયનાન્સ ડિવિઝનમાં 8 જગ્યા માટે...
મોરબી : મોહનભાઈ ભગવાનજીભાઈ રાઠોડનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોહનભાઈ ભગવાનજીભાઈ રાઠોડ (ઉ.વર્ષ - 86), તે ઈશ્વરભાઈ મોહનભાઈ રાઠોડ, જયેશભાઈ મોહનભાઈ રાઠોડના પિતાશ્રીનું તા. 29ના રોજ અવસાન થયેલ છે....
ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ સાધુ વેશે ૩૨૦૦ કિ.મી પગપાળા ચાલીને કરી...
૪ મહિના પગપાળા નર્મદા પરિક્રમા કરી ઓળખી ભારતીય સંસ્કૃતિની સેવા અને સત્કાર્ય ભાવને
ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ ૪ મહિના પગપાળા ચાલી ૩૨૦૦...
મોરબીના વધુ એક ઉધોગપતિને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસે દસ લાખ પડાવ્યા
ફેસબુકમાં બનેલી ફ્રેન્ડને મળવાનું ઉધોગપતિને મોંઘું પડ્યું
મોરબી : ચોટીલા પંથકમાં થોડાદિવસ પહેલા ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતી સાથે નિરાંતની પળો માણવા ગયેલા મોરબીનાં ઉદ્યોગપતિને પોલીસનાં...
મોરબીમાં બાળકોએ વિવેકાનંદજીના વિચારોના પાઠ ભણી સ્વામી વિવેકાનંદ જયંતિની સાર્થક ઉજવણી કરી
મોરબી: મોરબીના વકીલની પુત્રીએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદ જયંતિ - રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી હતી.આ તકે મૃત્યુ બાદ આત્માનું શું થાય છે?...