દુબઈમાં વિશ્વકક્ષાનાં સિરામિક એક્સિબીઝનમાં મોરબી સિરામિક એસો.નું પ્રતિનિધત્વ કરતો ભવ્ય સ્ટોલ
નવેમ્બર ૨૦૧૭માં ગાંધીનગર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર અને પ્રશંસા
મોરબી : દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે સ્ટોન, મારબલ અને સિરામિકનો ઇન્ટરનૅશનલ...
મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે ૨૧ મેનાં રોજ ‘ધોરણ ૧૦ પછી...
મોરબી : ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી દ્વારા ‘ધોરણ ૧૦ પછી શું?’ અંગે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુસર એક સેમિનારનું આયોજન તા....
ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ સાધુ વેશે ૩૨૦૦ કિ.મી પગપાળા ચાલીને કરી...
૪ મહિના પગપાળા નર્મદા પરિક્રમા કરી ઓળખી ભારતીય સંસ્કૃતિની સેવા અને સત્કાર્ય ભાવને
ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ ૪ મહિના પગપાળા ચાલી ૩૨૦૦...
મોરબી ના લખધીરપુર રોડ પર ક્રેઈન હડફેટે રાજકોટ ના યુવાનનું મોત
રાજકોટ ના નરસંગ પર માં રહેતા રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ વાઢેર (ઉ.વ. 30) આજે બપોર ના સમયે કલર ના માર્કેટિંગ માટે મોરબી ના લખધીરપુર રોડ પર...
મોરબી : સરડવા પરિવારની મહિલાઓ માટે ફ્રી સમરકેમ્પ યોજાયો
સામાજિક કાર્યકર બીનાબેન દેત્રોજા અને હેમબેન દવેએ સરડવા પરિવારની બહેનોને વિવિધ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું
મોરબી : મોરબીમાં પ્રથમવાર સરડવા પરિવારની મહિલાઓનાં લાભાર્થે ફ્રી...
મોરબી: બે પુત્રી સાથે પરિણીતાનો સળગી જવાનો મામલો : પરિણીતાને મરવા મજબુર કર્યાની નોંધાઇ...
પુત્ર જન્મ નહીં થતા સાસરિયા મેણા ટોણા મારી ત્રાસ આપતા નોંધાવી ફરિયાદ : પોલીસે આઈ.પી.સી ની કલમ 306 અને 144 મુજબ ગુન્હો નોંધી તપાસ...
મોરબી : પ્રદૂષણ ફેલાવનારા સામે ખુદ સિરામિક એસો. ફરિયાદી બનશે
ગેસીફાયરનાં ઉપયોગકર્તા સામે સિરામિક એસો. કે પ્રદૂષણ બોર્ડને વાંધો નથી, વાંધો છે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે
મોરબી : મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયાએ મોરબી અપડેટનાં...
મોરબી : મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં શંકાસ્પદ આગમાં ચૂંટણી સાહિત્ય ખાખ
મોરબી : સામાકાઠે લાલબાગમાં આવેલ મોરબી તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં વેહલી સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આગ...
મોરબી : બાળકોને જોવું અને વાંચવું ગમે તેવું સચિત્ર ગૌ માતાનું પુસ્તક પ્રકાશિત
મોરબી : ભારતીય સંસ્કૃતિનાં ભૂલાયેલા તત્વો ફરી ઉજાગર થઈ રહ્યા છે તેમાનું એક અતિ ધાર્મિક અને પવિત્ર તત્વ એટલે ગૌ માતા. ગૌપ્રેમી, ગૌઅભ્યાસુ ભાઈ...
રવાપર : માધવ ગૌશાળા દ્વારા ૨૮ મેનાં રોજ સંતવાણીનું આયોજન
મોરબી : રવાપરની માધવ ગૌશાળા દ્વારા સર્વ ધર્મ પ્રેમી જનતા માટે તા. ૨૮ મેનાં રવિવારનાં રોજ ભવ્ય સંતવાણીનું આયોજન રવાપર ગામનાં પાદર, શિવમંદિરની સામે,...