મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારે 207 સ્થળે કોરોના રસી અપાશે
મોરબી : જિલ્લાભરમાં આવતીકાલે કોવિડ વેક્સિનેશનની મેગા ડ્રાઈવ અંતર્ગત અલગ-અલગ 207 સ્થળે કોરોના રસી આપવાનું આયોજન કરાયું છે.
આ 207 સ્થળોમાં મોરબી તાલુકાના 69 સ્થળો,માળિયા...
વાંકાનેર નજીક જીનિંગ મિલ માલિકને લૂંટી જનારા અંધારામાં ઓગળી ગયા !
એલસીબીની ચાર ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની બે સહિત સાત ટિમો તપાસમાં
સીસીટીવી ફૂટેજ, જેલમાંથી છૂટેલા અને પેરોલ ઉપરના અનેક આરોપીઓ ચેક કરવા...
દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું નાટક કર્યાનો ધડાકો
હળવદ આંગળીયા કર્મચારીને ધોળેદહાડે લૂંટી જવાના બનાવામાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો : પોલીસે ત્રીજું નેત્ર ખોલતા આંગળીયા કર્મી પોપટ બની ગયો
હળવદ :...
મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાયું
મોરબી : મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબીમાં આવેલ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ભક્તિનગર અને ઇન્દિરાનગર સોસાયટીની જરૂરિયાતમંદ...
ટંકારાના ધ્રુવનગર ગામે બાળકોને અંગ્રેજી વિષયના વિનામૂલ્યે વર્ગો
ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને કડકડાટ ઈંગ્લીશ બોલતા કરવા આયોજન
ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી...
મોરબીમાં માહેશ્વરી આંખની હોસ્પિટલ દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ
મોરબી : મોરબીમાં માહેશ્વરી આંખની હોસ્પિટલ દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબીમાં માહેશ્વરી આંખની હોસ્પિટલના ડો. ચિંતન એમ. માહેશ્વરી દ્વારા હોસ્પિટલના...
બાળ વિકાસમાં અંતરાયો સામે ન્યુરો ડેવલોપમેન્ટ થેરાપી હવે મોરબીમાં ઉપલબ્ધ
વરિષ્ઠ અને ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો.સવજી નકુમ મોરબીમાં સેવા આપશે
મોરબી : આજના સમયમાં બાળકોને બોલવામાં તકલીફ, ડાઉન સિન્ડ્રોમ સહિતની તકલીફો જોવા મળે છે ત્યારે...
મોરબીમાં ગેરકાયદે માસ મટન વેંચતા 70 લોકોને નોટિસ ફટકારતું તંત્ર
ખાટકીવાસ અને મચ્છીપીઠમાં પાલિકા, પશુપાલન વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની સયુંકત કાર્યવાહી બાદ ધડાધડ નોટિસ
મોરબી : મોરબીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાને લઈ કેન્દ્ર...
તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે કહી 40 લાખની તફડંચી
હળવદની સ્ટેટ બેન્ક નજીક આંગડિયા પેઢીના કર્મચારીને બે ગઠિયા ભેટી ગયા
હળવદ : હળવદ શહેરમાં આજે દિનદહાડે તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહી બે...
મોરબીમાં તા.૩૦મીએ વિરદાસબાપુની ૧૭મી પુણ્યતિથી ઉજવાશે
મોરબી : મોરબીમાં વિરદાસબાપુની ૧૭મી પુણ્યતિથી આગામી તા.30ના રોજ મોરબીના વરીયા મંદિર મુકામે ઉજવવામાં આવશે.જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીમાં વરિયા પ્રજાપતિ...