મોરબીમાં હદાણીની વાડી નજીક સી.સી. રોડનું ખાતમુહુર્ત
ગુડ ગવર્નર્સ ડેની ઉજવણી અંતર્ગત રાજયમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
મોરબી : મોરબીમાં ગુડ ગવર્નર્સ ડેની ઉજવણી અંતર્ગત હદાણીની વાડી નજીક સી.સી. રોડના કામનું ખાતમુહુર્ત રાજ્યમંત્રીના...
નવા ખારચીયા : અનંતરાય અંબારામભાઈ શેરસીયાનુ અવસાન
મોરબી:નવા ખારચિયા નિવાસી અનંતરાય અંબારામભાઈ શેરસીયા (ઉ.વ.65)નું તા.27/12/2021ને સોમવારના રોજ અવસાન થયું છે.તેમનું બેસણું તા.30/12/2021ને ગુરુવાર બપોરે ૩થી ૬ દરમ્યાન બહુચરાજી માતાજી મંદિર,ન્યુ ખારચીયા,તા.જી.મોરબી...
ગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન
મોરબીઃ મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળા દ્વારા રામદેવ રામાયણ કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા આગામી તારીખ 8 જાન્યુઆરી 2022 ને...
મોરબીના સિરામિક ઉદ્યોગને મૃત:પ્રાય થતો બચાવવા મુખ્યમંત્રીને રજુઆત
ઉદ્યોગ પર નભતા કર્મચારીઓ અને મજૂરોની આજીવિકા પર ખતરો
ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ વધારવા સ્કીમ લાવીને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માંગ
મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને મૃત:પ્રાય થતો...
મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન
જિલ્લા પંચાયત કચેરી ખાતે 450 જેટલા શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા બુલંદ માગણી
મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે...
૧લી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકો વેકસીનનું રજીસ્ટ્રેશન
કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવી વેક્સીન અપાશે : આધાર કે અન્ય ID ન હોય તો ધો. ૧૦ની માર્કશીટ જોડવી પડશે
મોરબી : દેશમાં ૩ જાન્યુઆરીથી...
દિવ્યાંગ બાળકોને ફિલ્મની મોજ કરાવી જન્મદિવસની ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર
સરકારી સ્કૂલના બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને તેના માતાપિતાને પિક્ચર દેખાડવાની સાથે ભરપેટ ભાવતા ભોજનીયા કરાવ્યા
મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ...
માળીયા તાલુકા યુવા વિકાસ સમિતીની રચના કરાઈ
નવનિયુકત અને ભૂતપૂર્વ સરપંચોનો સન્માન કરાયું
માળીયા : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી માળીયા તાલુકા યુવા વિકાસ સમિતીની રચના...
“હમ ચલતે ગયે ઓર કાંરવા બનતા ગયા”… યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે...
દેવેનભાઈ કહે છે...કોઈની આંખોમાંથી ટપકતા દુખના આંસુને, હરખના આંસુમાં ફેરવી શકો ને તો સમજવું કે, આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે
મોરબી : GIVE...
પ્રખર વકતા અને બીજેપી મહાસચિવ રામ માધવ આગામી શનિવારે મોરબીમાં
સીમા જાગરણ મંચ આયોજિત કાર્યક્રમમાં વક્તવ્ય આપશે : ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજરી આપશે
મોરબી : પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટીના...