મોરબીના સિમ્પોલો સિરામિકમાં ધ્વજવંદન કરી ગણતંત્ર દિન ઉજવાયો
મોરબી : મોરબીમાં આવેલ સિમ્પોલો સિરામિક કંપની ખાતે ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
મોરબી સ્થિત સિમ્પોલો સિરામિકમાં કર્મચારીઓ તથા ઓનર દરેકે પરિવાર સાથે...
મોરબીના સતાધાર પાર્કમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં સતાધાર પાર્ક-2 ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતાનું પૂજન, દેશની સંસ્કૃતિને લગતી પ્રશ્નોત્તરી, વક્તવ્યો તથા દેશભક્તિ ગીતો જેવા કાર્યક્રમો યોજાયા હતા.
73માં...
હળવદના રણમલપુર ગામમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ : 1.12 લાખ રોકડા કબ્જે
હળવદના નવનિયુકત પીઆઇએ સપાટો બોલાવતા જુગારીઓમાં ફફડાટ : છ જુગારી ઝડપાયા
હળવદ : સુખી સંપન્ન હળવદ તાલુકામાં જુગારની બદીએ માઝા મૂકી છે ત્યારે હળવદ પોલીસ...
નંબર પ્લેટ વગર દોડતા વાહનો સામે પોલીસ આકરા પાણીએ : ત્રીજે દિવસે વધુ 24...
છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે 62 વાહનો પકડીને કરી કાર્યવાહી
મોરબી : મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના ઓવરલોડેડ...
મોરબીમાં એબીવીપી દ્વારા તિરંગાયાત્રા યોજાઈ
મોરબી : મોરબી એબીવીપી દ્વારા આજરોજ 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગાયાત્રા નવા બસ સ્ટેન્ડ થી ગ્રીન ચોક સુધી નીકળી હતી. આ યાત્રામાં...
ચાર પેઢીથી રાષ્ટ્રગાનની સુરાવલીથી વાતાવરણમાં દેશભક્તિ પ્રસરાવતું કોહિનુર બેન્ડ
મોરબી : મોરબીનું કોહિનુર બેન્ડ અનન્ય દેશભક્તિ માટે પ્રખ્યાત બન્યું છે. કોહિનુર બેન્ડની ટીમ છેલ્લી ચાર પેઢીથી અદભૂત માનવ સેવા આપી રહ્યું છે.એટલે કે...
મોરબી જિલ્લામાં ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટ્યા, આજે માત્ર 125 નવા કેસ
જિલ્લામાં 265 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 84 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 41 કેસ
મોરબી : મોરબી જિલ્લામાં આજે જાહેર રજાનો દિવસ...
નીલકંઠ મહાદેવને તિરંગાનો શણગાર
મોરબી : મોરબીવાસીઓના આસ્થાના કેન્દ્ર એવા નીલકંઠ મહાદેવને આજે પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે સવારે મંદિરે રાષ્ટ્રધ્વજ લહેરાવી...
ભરતનગરમાં તંત્રની લાપરવાહીથી પાક નિષ્ફળ ગયાની રાવ કરતા ખેડૂતોને મળી ધાક-ધમકી
કેનાલની બાજુમાં મસમોટા ખાડા રાખી દેતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેશું : ખેડૂતોની ચિમકી
મોરબી...
મોરબી જિલ્લામાં પશુઓમાં ખરવા મોવાના રોગચાળા વચ્ચે તબીબોની અછત
પૂરતા પ્રમાણમાં ડોક્ટરોની નિમણુંક કરવા તેમજ દવાનો સ્ટોક ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી : જિલ્લામાં પશુધનમાં ખરવા મોવાનો રોગચાળો પ્રસર્યો છે તેવા સમયે જ તબીબી...