મોરબીના જલારામ મંદિરમાં હરીચરણદાસ મહારાજની જન્મજયંતિ નિમિતે 1008 દીવાની મહાઆરતી કરાશે 

બાપુના દેવલોકાગમન બાદ પ્રથમ જન્મદિવસે શિષ્યો દ્વારા કાલે ગુરુવારે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન મોરબી : હરીચરણદાસ મહારાજના જન્મદિન નિમિતે શ્રધ્ધાંજલિ આપવા મોરબી જલારામ મંદિર ખાતે...

સપનાનું ઘર ખરીદવાનો સુવર્ણ અવસર : વીની હિલ્સ ટાવરમાં 3 BHKના રેડી પઝેશન ફ્લેટ...

ગ્રાઉન્ડ ફ્લોર સાથે પ્રથમ માળે પણ પાર્કિંગ : ફંક્શન હોલની પણ સુવિધા : ફ્લેટની અંદર પણ દરેક પ્રકારની સવલતો બે લિફ્ટ, સીસીટીવી કેમેરા, કિડ્ઝ પ્લે...

ઘનશ્યામપુરમાં 8મીથી સ્વામિનારાયણ સંપ્રદાયની રાત્રીય સત્સંગ કથા

હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો...

મોરબીમાં 13મીએ વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત...

હાય રે મોંઘવારી : મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ ભડકે બળ્યા

બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને...

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં 21 હજારના રમકડાંની ભેટ

જોય બેબી ટૉય્ઝ દ્વારા બાળકોને પફ-સેન્ડવીચનો નાસ્તો અપાયો મોરબી : મોરબીમાં જે.બી.ટી. પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગના ડિરેકટરે ગૌશાળા પ્રાથમિક શાળામાં રૂ.21000ની કિંમતના રમકડાંની ભેટ આપી હતી.તેમજ...

મોરબીમાં SSC બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 308 વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : મોરબીમાં ધોરણ-10ની બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 11758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 308 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 12066 પરીક્ષામાં...

ભાજપે આજે સ્થાપના દિને લોન્ચ કરી ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ

કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ મોરબી : 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની...

મોરબીમાં એસપી ઓડેદરાને માનભેર વિદાય, નવા એસપી રાહુલ ત્રિપાઠીને ઉમળકાભેર આવકાર

રેન્જ આઈજી સંદિપસિંહે ક્રાઇમ રેટ અંકુશમાં રાખવાની એસપી ઓડેદરાની કામગીરીને બિરદાવી મોરબી : તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબીના...

સરવડ ગામે શનિવારે રામામંડળ ભજવાશે

માળીયા(મી.) : માળીયા(મી.)ના સરવડ ગામ ખાતે તોરણીયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. માળીયા(મી.)ના સરવડ ગામ ખાતે તોરણીયાનું રામામંડળ ભજવાશે.સરવડ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીની ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ, સરદારનગરની સામે નવનિર્મિત બનેલી ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાન જયંતીના પાવન દિવસે "ધર્મ બાલાજી" મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં...

મેલરિયા જાગૃતિ માટે નાટક ભજવતા મોરબી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બાળકો

મોરબી : આજે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું...

જુના પાઠય પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન આપવા અપીલ

મોરબી: ટંકારામાં કાર્યરત પુસ્તક પરબ દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા પછી બીન ઉપયોગી પાઠય પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે...

તંત્રની જીવલેણ બેદરકારી : મોરબીમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં બાળક પડી ગયું

નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, સ્થાનિકોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો મોરબી : મોરબીમાં ધણીધોરી વગરની નગરપાલિકામાં રામના નહીં પરંતુ રેઢા રાજ જેવી સ્થિતિમાં પ્રજા દુઃખી...