નાગલપર ગામમાં પૈસાની ઉઘરાણી બાબતે મોરબીના યુવક સાથે મારામારી
મોરબી : મોરબીનો રહેવાસી યુવક પૈસાની ઉઘરાણી બાબતે નાગલપર ગામમાં ગયો હતો ત્યાં ઉઘરાણી બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં ચાર લોકોએ યુવક ઉપર હુમલો...
મોરબીમા ઠેર ઠેર ઉભરાતા ગટરના ગંદા પાણીથી ગંભીર રોગચાળાનો તોળાતો ખતરો
મોરબી : ચોમાસા દરમ્યાન ભોગવવી પડેલી યાતનાઓનો અંત હજુ માંડ આવ્યો છે ત્યાં ગરમીની શરૂઆતમા જ મોરબીવાસીઓ માટે નવી મુસીબતો મોઢું ફાડીને ઉભી હોય...
મોરબીના પાવડીયારી પાસે જોખમી કોઝ-વે ઉપર ટ્રેકટર પલટી મારી ગયું
મોરબી : મોરબીના પાવડીયારી ગામ પાસે આવેલ જોખમી કોઝ-વેનો ઢાળ ચડતી વેળાએ સિરામિક કારખાનાનો કાચો માલ ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જો કે...
સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
યોગ, રક્તદાન કેમ્પની સાથે અંગદાનના સંકલ્પ લેવાયા
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ, કોમર્સે તથા સાયન્સ કૉલેજમાં યોગ અને બ્લડ ડોનેશન કેમ્પ સાથે વિદ્યાર્થીઓ...
મોરબીના શનાળા બાયપાસ પાસે ઝૂંપડાઓમાં આગ ભભૂકી
આસપાસના લોકો અને ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા
મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા ઝૂંપડાઓમાં...
6 નવેબરે મોરબીમાં યોજાનારી ગુજરાત લેવલની માહેશ્વરી સમાજની બેઠક મુલતવી રખાઈ
મોરબી : આગામી 6 નવેમ્બરે માહેશ્વરી સમાજની ગુજરાત પ્રદેશની એક બેઠક આયોજિત થવાની હતી પરંતુ મોરબીમાં ઝૂલતા બ્રિજની હોનારતના મૃતકોના માનમાં હાલ પૂરતી આ...
મોરબી બાર એસોસિએશનની 22 ડિસેમ્બરે ચૂંટણી
બાર એસોશીએશન ના પ્રમુખ માટે 4 અને ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારો મેદાનમાં
મોરબી : મોરબી બાર એસોસિએશનના હોદેદારોની ટર્મ પુરી થતા આગામી 22 ડિસેમ્બરે મોરબી...
મોરબીમાં નવા બસ સ્ટેશનનું ગુરૂવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ
મોરબી : મોરબીમાં ગુરુવારે નવા એસટી બસ સ્ટેન્ડના બિલ્ડિંગનું ગુરૂવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમ સવારે 10:30 કલાકે યોજાનાર છે.
જેમાં...
શોધ યોજના થકી વિદ્યાર્થીઓનું આર્થિક ભારણ ઘટશે
જ્ઞાનશક્તિ દિવસે શોધ યોજના હેઠળ લાભ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાભાર્થી વિદ્યાર્થીઓ
મોરબી : રાજ્ય સરકાર દ્વારા પીએચડી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ...
15 ડિસેમ્બર : આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ
ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહોમાં મહત્વની ભૂમિકાના લીધે સરદારની ગણના પ્રભાવશાળી નેતાઓમાં થાય છે
સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા, લોખંડી પુરુષ,...