મોરબી જિલ્લામાં આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે
ગુરુવારે 8 લાખ મતદારો 35 ઉમેદવારાના ભાવિનો કરશે ફેંસલો
906 બુથ ઉપર ચૂંટણી કાર્ય માટે 4300નો પોલીગ સ્ટાફ, સુરક્ષા માટે એસપી, પીઆઇ.પીએસઆઇ સહિત 2 હજારથી...
માળિયાના ભાવપર ગામે 5 નવેમ્બરે ફ્રી નિદાન કેમ્પ યોજાશે
મોરબી : માળીયા તાલુકાના ભાવપર ગામે આગામી તારીખ 5 નવેમ્બરના રોજ ભાવપર ગામ દ્વારા અને સત્યમ હોસ્પિટલ- મોરબીના સહયોગથી મલ્ટી સ્પેશ્યાલિટી ફ્રી નિદાન કેમ્પનું...
મોરબીના રવાપરના યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
મોરબી : રવાપર રેસિડન્સી ખાતે રહેતા પટેલ યુવાને રાજપર રોડ પર જઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા પટેલ પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.
સોહેલભાઈ...
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે કૃષિ સલાહ
મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોરખીજડીયા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત ડો. હેમાંગીબેન મહેતાની...
મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન બેઠકમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ
મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય
શિક્ષકોની કસોટી લઈને સ્વમાન ભંગ કરવામાં આવી રહ્યું હોવાની રાવ
મોરબી : શિક્ષકો માટે સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી...
મોરબીમાં અનેક સ્થળેથી સીસીટીવી કેમેરા ગાયબ
પોલીસની ત્રીસરી આંખ રૂપી સીસીટીવી કેમેરા જ નીકળી જતા ગુનાખોરી રોકવામાં મુશ્કેલી
મોરબી : સતત વિકસિત અને સીરામીક ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરબીમાં આજથી...
મોરબીના રંગપર ગામની સીમમાં વરલીભક્ત ઝડપાયો
મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સત્યમ કાંટા પાસેથી તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા અરવિંદ ઉર્ફે કારો ચંદુભાઈ અઘારીયા નામના શખ્સને...
મોરબીમાં એકલતાથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
મોરબી : મોરબીમાં એક યુવકે એકલવાયા જીવનથી કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના નવા ધરમપુર ગામમાં રહેતા 38...
મોરબીમાં કાલથી રાત્રે 8થી6 કરફ્યુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જાહેરાતઃ
મોરબી સહિત 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ : લગ્નપ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી
મોરબી : ગુજરાત હાઈકોર્ટના લોકડાઉન અને કરફ્યુ સહિતનાં નિર્દેશને પગલે સીએમ વિજય રૂપાણીએ...
આપણે ભારતીયોએ ગુલામી, સ્વાર્થી અને દંભી માનસિકતામાંથી બહાર આવવું જોઈએ : જયસુખભાઈ પટેલ
વિદેશી મોબાઈલમાં દેશપ્રેમના મેસેજ કરી આપણે ગર્વ અનુભવીએ છીએ, આ છે હાથીના દાંત જેવી માનસિકતા અને વ્યવહાર વર્તન : જયસુખભાઈ પટેલ
'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં...