મોરબીના ખોખરાધામમાં રામકથામાં આવતીકલે સીએમ ભુપેન્દ્રની પટેલની ઉપસ્થિતિ

ગૌ મહિમાં ધર્મસભામાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાના સ્થાપક દંતશરણાનંદ અને 10 હજાર ગૌસેવકો હાજર રહેશે મોરબી : મોરબીના ભરતનગર-બેલા નજીક આવેલા આસ્થાના કેન્દ્ર સમાન ખોખરા...

મોરબીમાં રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ યોજાયો

મોરબી : મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિર ખાતે ભૈયાજી પરિવાર દ્વારા રામચરિતમાનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞ તેમજ શ્રી રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીમા ૧૮મીથી બોર્ડના કેન્દ્રોના સીસીટીવી ફુટેજ આધારે તપાસણી કરાશે

કુલ ૧૦ કોપ્યુટરની મદદથી તપાસ પ્રક્રિયા હાથ ધરાશે મોરબીન : મોરબીમાં આગામી તા. ૧૮થી બોર્ડના કેન્દ્રો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસણી શરૂ કરવામાં...

મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત સંસ્થા અને એકમોએ ૧૭૫ ગામ દત્તક લીધા

સંસ્થાઓ , એકમો અને સંગઠનોએ સ્વખર્ચે તળાવો ઊંડા કરવાની કામગીરી આરંભી : પ્રભારી મંત્રી સૌરભ પટેલના નિરીક્ષણ હેઠળ ૩૧મી મેં સુધી ચાલશે અભિયાન મોરબી :...

મોરબી નેશનલ હાઇવે ઉપર ફરી પથ્થર – માટીના ઢગલા

ભારે વાહનોની મનમાની યથાવત હાઇવે ઓથોરિટીનું ભેદી મૌન મોરબી. : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ફરી પથ્થર અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હાઇવે રોડની...

કેનાલમાં ડૂબેલા મોરબીના બન્ને યુવાનોને શોધવા દિલ્હીથી ખાસ ડ્રોન મંગાવાયું

ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતો એક યુવાન સાંસદ મોહનભાઇ કુંડારીયાનો ભાણેજ : ઘટનાને પગલે સીરામીક ઉદ્યોગ જગતમાં શોકનું મોજું મોરબી : કલોલ પાસે આવેલી જાસપુર કેનાલમાં ડેન્ટિસ્ટનો...

મોરબીમાં 22 જાન્યુઆરીએ યોજાશે પ્રાકૃતિક ખેતી શિબિર

મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીને રવિવારના રોજ મોરબીના કચ્છ હાઈવે ઉપર લક્ષ્મીનગર ખાતે એક દિવસીય પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવાનું આયોજન કરાયું છે. મધૂરમ...

મોરબીમાં વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ

મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા અયોધ્યાપુરી રોડ ઉપરથી વ્હિસ્કીની બોટલો ભરેલ રીક્ષાને ઝડપી પાડવામાં આવી છે. મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર ખ્વાજા પેલેસની પાસેથી સલીમ...

મોરબીના મચ્છુ ડેમ -૩ માંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યુ : યુવાનની ઓળખ મેળવવા તપાસ મોરબી : મોરબીના મચ્છુ ડેમ-૩ માંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો છે. આ અંગે તાલુકા...

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારે ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાશે

મોરબી: મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારે સાંજે ગ્રીનચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે, ઉનાળો શરૂ થતાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચૂંટણીમાં મતદાન કરતી વખતે આંગળી પર લગાડતી શાહી આ કંપની બનાવે છે

લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે Morbi : હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી...

રાજકીય-સામાજિક આગેવાનોએ મોરબીમાં જારીયા પરિવાર આયોજિત કથાનો લ્હાવો લીધો

મોરબી : હાલ મોરબીમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. આ કથાનું શ્રવણ કરવા વિવિધ સામાજિક, રાજકીય આગેવાનો...

હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...

મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...