મોરબીમાં 30મીએ સદ્દગતની પુણ્યતિથિ નિમિત્તે ભજનસંધ્યાનું આયોજન
મોરબી : મોરબીમાં સદ્દગતની પ્રથમ પુણ્યતિથિએ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં સ્વ.ઈન્દુલાલભાઈ મુળજીભાઈ પીઠડીયાની પ્રથમ પુણ્યતિથિએ આગામી તા.30ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે...
મોરબીમાં રોકડીયા હનુમાન મંદિરે 23મીએ સંતવાણીની રમઝટ
મોરબી : મોરબીમાં રોકડીયા હનુમાન જયંતિ નિમિતે રોકડીયા હનુમાન મંદિર ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ધર્મગંગા સોસાયટી,શાંતિનગર અને સિલ્વર સોસાયટીના સંયુક્ત સથવારે રોકડીયા...
મોરબીના જીમ ટ્રેનર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં બીજા ક્રમાંકે વિજેતા
મોરબી : રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ બોડી બિલ્ડીંગ ચેમ્પીયન શીપ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં મોરબીના ફીટનેસ ફેકટરી જીમના ટ્રેનરે વેઈટ કેટેગરીમાં બીજો...
મોરબી જિલ્લામાં રવિવારે 13496 ઉમેદવારો બિનસચિવાલયની પરીક્ષા આપશે
જિલ્લામાં કુલ 450 બ્લોક તથા 42 બિલ્ડીંગ ફાળવાયા
મોરબી : ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી...
મોરબીમાં વીજકર્મીઓએ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂત્રોચ્ચાર કર્યા
સરકારની અવળી નીતિનાં વિરોધમાં કાલે શુક્રવારે કર્મચારીઓની માસ સી.એલ.
મોરબી : સરકાર અને મેનેજમેન્ટની અવળી નીતિનાં વિરોધમાં અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા...
મોરબીમાં ભકિતનગર નજીક સર્વિસ રોડ પહોળો કરવાની માંગ
ઓવરબ્રિજના કામને લીધે વાહનચાલકો પરેશાન : કોંગ્રેસ અગ્રણીની કાર્યપાલકને રજૂઆત
મોરબી : મોરબી શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.ત્યારે...
માળીયાના સરવડ ખાતે તાલુકા આરોગ્ય મેળાને ખુલ્લો મુકતા રાજ્યમંત્રી
આરોગ્યની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : રાજ્યમંત્રી
મોરબી : સમગ્ર રાજ્યમાં તાલુકા સ્તરે તાલુકા આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી...
મોરબીમાં શનિવારે ગૌ ભક્તો દ્વારા ગૌ વિજ્ઞાન કથાનું આયોજન
મોરબી : મોરબીમાં સમસ્ત ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક રૂપે સમજવાનો અવસરરૂપે ગૌ-વિજ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આગામી તા.૨૩ને શનિવારના...
પત્રકારત્વ ભવનના છાત્રોએ તૈયાર કરેલા સામયિકનું વિમોચન તથા શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું
ભાવિ પત્રકારોને પ્રાયોગિક તાલીમ આપવાનો પત્રકારત્વ ભવનનો પ્રયાસ પ્રશંસનીય : પત્રકાર સુનિલ જોશી
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પત્રકારત્વ ભવન દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમ...
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોપી પકડવા ગયેલી મોરબી એલસીબી ટીમ ઉપર હુમલો
ધજાળા નજીક આવેલા કસવાળી ગામે ચાલુ ડાયરામાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી થતા 150થી 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ
મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા...