મોરબીના પાનેલી ના તળાવ માંથી બે રોકટોક પાણી ચોરી
કાલિકા નગર ગ્રામપંચાયત ની પાણી ચોરી અટકાવવા કલેકટર ને રજૂઆત
મોરબી : પાનેલી ગામના તળાવમાંથી બેરોકટોક પાણી ચોરી થઇ રહ્યાની ફરિયાદ ઉઠી છે. પાલિકાના વહીવટદારોની...
મોરબીમાં રવિવારે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી સારવાર કેમ્પ યોજાશે
દર્દીઓને સારવાર સાથે ફ્રી દવાનું પણ વિતરણ
ઓમ શાંતિ વિદ્યાલય, સરદારબાગ સામે, શનાળા રોડ ખાતે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી કેમ્પ યોજાશે
મોરબી : ઇન્ડિયન...
રાજકોટ -મોરબી રોડ પર અકસ્માત એક મહિલા સહિત ત્રણ ધાયલ
હરબટીયાળી ગામ પાસે ગાડી નો અવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો
ટંકારા : રાજકોટ -મોરબી રોડ પર ટંકારા ના હરબટીયાળી ગામ પાસે રોડ અકસ્માત એક મહિલા...
મોરબીમાં નવા રસ્તા તૂટવા મામલે કોંગી અગ્રણી એ પાલિકાના સત્તાધીશો પર લગાવ્યો ભષ્ટ્રાચાર...
બે માસ માં નવા રસ્તા તૂટી જવાની ગુણવતા નિયમન ઓથોરિટી મારફત તાપસ કરાવવા માંગ
મોરબી નગરપાલિકા સત્તાની સાઠ મારી માં રાજકીય સખોડો બની ગઈ છે....
અહીં આવો અને આપનું મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચવા ઘરે લઈ જાવ…
મોરબી: મોરબી ના પુસ્તક પ્રેમી મિત્રો ઘનશ્યામભાઈ ડાંગર, મનન બુધ્ધદેવ, નીરવ માનસેતા,જનાર્દન દવે, રૂપેશ પરમાર, રોહન રાંકજા સહિત ના લોકો દ્વારા પુસ્તક પ્રેમીઓ માટે...
મોરબી જીલ્લામાં ખેડૂત પોર્ટુલમાં પેન્ડીંગ અરજીઓને મંજુરી આપવાની માંગ
જીલ્લાપંચાયતના કારોબારી ચેરમેનની ખેતી નિયામકને રજૂઆત
મોરબી : જીલ્લામાં ખેડૂત માટેનો લાભકર્તા ખેડૂત પોર્ટુલમાં ઘણાં ખેડૂતોની અરજી પેન્ડીંગ રહી છે. ત્યારે જીલ્લાપંચાયતના કારોબારી ચેરમેને રાજ્યના...
મોરબીમાં પાણી -ગટર પ્રશ્ને પાલિકા કચેરીએ રજૂઆતોનો મારો
દોઢ કલાકમાં વારાફરતી ૧૦ વિસ્તારના લોકો રજૂઆત કરવા આવ્યા
મોરબી : નગરપાલિકા તંત્ર લોકોના પ્રશ્ન ઉકેલવામાં કેટલી હદે નિષ્ફળ ગયું છે તેની પાલીકા કચેરીએ આવેલા...
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વકતુત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટીબરાર ગામે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 29 એપ્રિલ ના રોજ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ...
મોરબી જિલ્લા માં ઉજાલા યોજના હેઠળ LED બલ્બ, ટ્યુબ, પંખાનું પુનઃ વિતરણ કરવાની માંગ
કોંગી અગ્રણીએ રાજ્યના ઉર્જા વિભાગના સચિવને રજૂઆત
મોરબી : રાજ્યસરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ શરુ કરવામાં આવેલા LED બલ્બ, ટ્યુબ, પંખા નું વિતરણ હાલ બંધ...
મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના ૧૩માં પાટોત્સવની ભાવભેર ઉજવણી સંપન્ન
નવ દિવસની ધૂનનું આયોજન
મોરબી : રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના મંદિરે દરવર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવામાં આવે છે. અને દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયા માતાજીના...