પીપળીયા ચાર રસ્તે માળીયા તાલુકાના ભાજપ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું

સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિત અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં રવિવારથી કાર્યાલય ધમધમ્યુ મોરબી : વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપે તમામ 8 બેઠકો પર પોતાનું સમગ્ર જોર લગાવી દીધું...

મોરબી, માળિયા,હળવદમાં તોફાની વરસાદ : વીજળી પડતા એકનું મોત, અનેક જગ્યાએ નાના-મોટી નુકસાની

  મોરબી શહેરી વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી મોરબી : મોરબી, માળિયા અને હળવદ પંથકમાં આજે...

મોરબી-માળીયામાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટા પડ્યા

ખતરોમાં ઉભા અને તૈયાર પાકને મોટી નુકશાનીની ભીતિ : વરસાદના પગલે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા મોરબી : હવામાન વિભાગ દ્વારા તા.16થી 19 દરમિયાન...

મોરબીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ : 2 ડમી સહિત વધારે ભરેલા 7 ફોર્મ રદ

સોમવારે ફોર્મ પાછા ખેંચી શકાશે : ત્યાર બસ સાચું ચિત્ર સ્પષ્ટ થશે મોરબી : મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસના મળી કુલ 2...

અંજલિબેન રૂપાણીએ મોરબી ભાજપ મહિલા મોરચાની બેઠકને કર્યું સંબોધન

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માહોલ દિવસે દિવસે ગરમાતો જાય છે તેમ તેમ ભાજપના વિવિધ સંગઠનો અને મોરચાના કાર્યકરોની મિટિંગોનો દૌર...

MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાંકડી વધઘટ, ક્રૂડ તેલ, મેન્થા તેલમાં નરમાઈ

કોટનમાં ૫,૩૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૨૦૦નો ઉછાળો : ઓપન ઈન્ટરેસ્ટ ૨૭,૯૨૫ ગાંસડી કપાસ, સીપીઓમાં સુધારો : પ્રથમ સત્રમાં રૂ.૧૧,૪૨૨.૧૫ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી...

મોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ હવે શનિવારે ફોર્મની ચકાસણી અને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ મોરબી : ૬૫ વિધાનસભા એટલે કે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટેની...

જાહેરનામું : મોરબીમાં ખાનગી મિલકત પર પરવાનગી વિના ચૂંટણી પ્રચારનું સાહિત્ય લગાવવા પ્રતિબંધ

કોઈપણ સરકારી કચેરી કે સરકારી મિલકત પર પણ આ પ્રવૃત્તિ માટે સંપૂર્ણ પ્રતિબંધ મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી તેના અસલી રંગમાં...

ભાજપ દ્વારા પ્રચાર અભિયાન : મંત્રી સહિતના નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યાં

આજે શુક્રવારથી બીજેપીનું પ્રચાર અભિયાન તેજ બનાવશે મોરબી : બ્રિજેશ મેરજાએ બીજેપીના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાની સાંજે જ કેબિનેટ મંત્રી અને અન્ય ધારાસભ્યોએ 65...

સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર

જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત મોરબી : આવતીકાલ તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...

મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...

વાંકાનેરના પંચાસીયા ગામે સુરાણી પરિવાર દ્વારા યજ્ઞ મહોત્સવ યોજાશે

વાંકાનેર : આગામી તારીખ 22 એપ્રિલ ને સોમવાર તથા 23 એપ્રિલ ને મંગળવારના રોજ પંચાસીયા ગામે આવેલા સુરાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞ મહોત્સવનું...

મોરબીના ઉમિયા આશ્રમે હનુમાન જયંતીએ ભંડારો યોજાશે

મોરબી : મોરબીના ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું છે. ઉમિયા આશ્રમ ખાતે તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ...