હળવદ : ધ્રાંગધ્રા દરવાજા વાળી શેરીમાં છેલ્લા 15 દીવસ થી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યા

હળવદ : હળવદ માં સફાઈ અને ઉભરાતી ગટરોનો ગંભીર સમસ્યા છે. આવી જ સમસ્યા થી શહેરના વોર્ડ નં. 6 માં આવતા ચોત્રાફળી વિસ્તારમાં અને...

હળવદ માં ભગવાન પરશુરામની જન્મ જયંતિ ધામધુમથી ઉજવણી કરવામાં આવી

  સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમીતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું . શોભાયાત્રાનુ બ્રાહ્મણો દ્વારા  વેદોકત મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું...

હળવદ : કાશમીરમાં સેના પર થતા પથ્થરમારા ના વિરોધમાં આવેદન

હળવદ માં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા કાશમીરમાં ભારતીય સેના ઉપર થતા પથ્થરમારા ના વિરોધમાં હળવદ મામલતદાર ને આવેદન આપ્યું હતું. આ સમયે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દિવસ વિશેષ : કોઈપણ રાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિની મહત્વપૂર્ણ પ્રતીક ગણાય છે તેની ઐતિહાસિક ધરોહરો

આજે વિશ્વ વિરાસત દિવસ : વિરાસતના સ્થળો ભૂતકાળ સાથે જોડાયેલી ગૌરવપૂર્ણ વાતોની યાદ અપાવે છે મોરબી : વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે...

મોરબીમાં આજે રાજભા ગઢવી લોકડાયરોમા જમાવટ કરશે

મોરબી : મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં આજે તારીખ 18 એપ્રિલ ને ગુરુવારના રોજ રાત્રે મોરબીમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી લોકડાયરોમા જમાવટ...

મોરબીના ખરેડા ગામે તા. 23મીએ લોકડાયરો યોજાશે

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે હનુમાન જયંતી નિમિતે અગની તારીખ 23 એપ્રિલને મંગળવારના રોજ ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખરેડા ગામ સમસ્ત...

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રામનવમીની ઊજવણી કરાઇ હતી 

મોરબી : મોરબીમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર રામભક્તો દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પરશુરામ યુવા ગૃપ દ્વારા હિન્દુ સંગઠન આયોજિત શોભાયાત્રામાં ભાગ...