આજથી સીરામીક ઉધોગમાં એક મહિનો વેકેશન : કરોડોના વ્યવહારો ઠપ્પ થશે 

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. ટ્રક-ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજીંગ ઉધોગ, પેપર ઉધોગ, બેંકોમાં કોરોડના વહીવટથી માંડીને કરીયાણા...

મોરબી સિરામિક એસોશિયેશન દ્વારા ઉદ્યોગકારો માટે મોટિવેશન સેમિનારનું ભવ્ય આયોજન

ભારતના જાણીતા મોટીવેટર સંતોષ નાયર મોરબીના ઉદ્યોકારોને ચાવીરૂપ માર્ગદર્શન આપશે 22મી જૂને સ્કાય મોલમાં સાંજે 5 વાગે સેમિનાર યોજાશે : સેમિનારની ટિકિટ અને વધુ વિગત...

મોરબી : વરમોરા ગ્રુપના બે નવા પ્લાન્ટનું ઇ-ભૂમિપૂજન મુખ્યમંત્રીના હસ્તે કરાયું

મોરબીના સિરામીક ઉદ્યોગોએ ચાયનાને હંફાવી વર્લ્ડ સિરામીક માર્કેટમાં કબજો મેળવ્યો છે : CM CM વિજયભાઈ રૂપાણીએ વરમોરા ગ્રુપને નવા પ્લાન્ટને શુભેચ્છાઓ આપતા કહ્યું, સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં...

વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં અંતિમ દિવસે એમઓયુ સાઈન કરતું શ્રીલંકા

શ્રીલંકાના બાયર્સોને પડતી મુશ્કેલી દૂર કરવા અને ડંપીગડ્યુટી સહિતના પ્રશ્નનો નિરાકરણ કરવા નોડલ એજન્સી બનાવશે ગાંધીનગર:વાઈબ્રન્ટ સિરામિક સમિટના અંતિમ દિવસે આજે ભારતમાંથી મોટા પ્રમાણમાં ખરીદી...

સિરામીક ટાઈલ્સની સ્થાનિક માંગમાં 30 ટકા અને એક્સપોર્ટમાં 50 ટકાનું ગાબડું

કન્ટેનર ભાડા વધતા છેલ્લા ત્રણ માસથી દર મહિને એક્સપોર્ટમાં સતત 10 ટકા ઘટાડો ચાલુ વર્ષે 8000 કરોડનું જ એક્સપોર્ટ રહેવાની શક્યતા મોરબી : સિરામીક ક્લસ્ટર...

મોરબીમાં એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ઘડિયાળ ઉદ્યોગના કાંટા દોડ્યા

50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ મોરબી : મોરબી શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા...

કેન્યામાં યોજાશે “સિરામિક્સ આફ્રિકા” ટ્રેડ શો, ભારતના 45 થી વધારે સિરામિક ઉદ્યોગો ભાગ લઇ...

રેડીકેલ કોમ્યુનિકેશનનું જાજરમાન આયોજન : ટ્રેડ શોમાં 5 હજારથી વધુ બિઝનેશ વિઝિટર્સ લેશે મુલાકાત 100 થી વધુ કંપનીઓ લેશે ભાગ. મોરબીના સિરામિક ઉદ્યોગ...

કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુ સાથે મોરબી સિરામિક એસોશિએશનના હોદ્દેદારોની ખાસ મિટિંગ

વાઈબ્રન્ટ સમિટમાં મોરબી સિરામિક ઉદ્યોગકારોએ વિવિધ મુદ્દે મુદ્દાસર રજુઆત કરી મોરબી : આજરોજ વાયબ્રન્ટ સમિટમાં કોમર્સ મિનિસ્ટર સાથે મોરબી સિરામિક એસોશિએશનના હોદ્દેદારોએ મહત્વપૂર્ણ બેઠક યોજી...

ગુજરાત સરકારના પ્રયાસોથી રશિયામાં મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ઉજળી તકોનું નિર્માણ

સીરામીક ઉધોગ માટે રશિયામાં તક ઉભી કરવાના પ્રયત્ન બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતું સીરામીક એસો.: રશિયામા સિરામીક ઉત્પાદન કરવામા રશિયન ગવર્મેન્ટ તરફથી મોરબીના ઉધોગકારોને શુ...

VACANCY : KPB કોલમાં 22 જગ્યા માટે ભરતી જાહેર

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત KPB કોલમાં 22 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...