તાઉતે ઇફેક્ટ :સિરામિકના 90 ટકા યુનિટ બંધ, ખાલી 100ની સ્પીડે પવન ફૂંકાશે તો પણ...
કલોક ઇન્ડસ્ટ્રીઝને વરસાદથી મોટું નુકસાન પહોંચશે : વાવાઝોડાને લઈને ઉદ્યોગપતિઓએ આપ્યા મંતવ્યો
મોરબી : તાઉતે વાવાઝોડું હવે ગણતરીના સમયમાં જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે. ત્યારે...
મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ એક છત્ર નીચે આવે તો એકપોર્ટની ઊજળી તકો
ઘડિયાળ ઉદ્યોગને ટિપ્સ આપતા સિરામિક એસોસિએશનના હોદેદારો : એક્સપોર્ટ - ઈમ્પોર્ટ સેમિનારમાં મૂળ ઘડિયાળના ધંધા સાથે સંકળાયેલા હળવદના ધરાસભ્યનું સન્માન કરાયું
મોરબી : મોરબીની ઓળખ...
ઉદ્યોગ કમિશનર સાથે મોરબીના ઉધોગકારોની મિટિંગ : પ્રશ્નો ઉકેલાશે ?
મોરબી : મોરબીના વિવિધ ઉધોગને પડતી મુશ્કેલી અંગે ઉધોગ કમીશનર સાથે સિરામિક હોલમાં મીટીંગ યોજાયી હતી. આ મીટીંગમાં મીઠા ઉધોગ,ધડીયાળ ઉધોગ,જમીન-મકાન,ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો...
મોરબીમાં આયોજિત એક્સપોર્ટ કોન્ક્લેવમાં 300થી વધુ એક્સપોર્ટર જોડાયા
સીરામીક ઉદ્યોગની સાથે -સાથે અન્ય ઉદ્યોગ સાહસિકોએ પણ નિકાસ માટે ઉત્સુકતા દાખવી
મોરબી : મોરબીમાં આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક...
મોરબી : ઘડિયાળ ઉદ્યોગના વેપારીઓને જીએસટીની મહત્વની માહિતી આપતો માર્ગદર્શન સેમીનાર યોજાયો
સૌરાષ્ટ્ર કચ્છના વેટ કમિશ્નર સક્સેના સાહેબ, રાજકોટના આસી. કમિશ્નર દીક્ષિત પટેલ, નિવૃત વેટ અધિકારી ચીખલીયા સાહેબ તેમજ નિવૃત આસી.કમિશ્નર ગઢવી સાહેબે ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને...
મોરબીના વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગમાં મંદીનો માહોલ
મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખ શશાંક દંગીની મોરબી અપડેટ.કોમ સાથે ખાસ વાત...
મોરબીખાતે આઝાદી કાળથી વિકસેલા ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ હાલ સારી કહી શકાય તેમ નથી. જીએસટી...
વાવઝોડા ઇફેક્ટ : મંગળવારથી મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ પણ ત્રણ દિવસ માટે બંધ
વાવાઝોડાને પગલે કામદારોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
મોરબી : વાવાઝોડા બીપરજોયને પગલે મોરબીના મોટાભાગના ઉદ્યોગોએ ત્રણ દિવસ ઉદ્યોગ ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે ત્યારે...
ઓરેવા ગ્રુપ તેના કર્મચારીઓનો વેકસીનનો ખર્ચ જાતે જ ઉઠાવશે, સરકાર ઉપર આર્થિક ભારણ ઘટાડવા...
પીપીપી મોડલ મુજબ કોવિડ -19 રસીનો ખર્ચ ઉઠાવી સરકાર ઉપર આર્થિક બોજ ઘટાડવા જયસુખભાઈ પટેલનો સરાહનીય નિર્ણય
મોરબી : કોરોનાની વેકસીન આવ્યે તેને છેવાડાના માનવી...
વાહ.. રે મોરબી : શહીદોના પરિવારોને ઓરપેટ ગ્રૂપ દ્વારા રૂ. ૪૪ લાખની સહાય
ઓરપેટ ગ્રૂપના ૩ હજાર કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર રૂ. ૧૫ લાખ સહાયમાં આપશે
મોરબી : પુલવામાં આતંકી હુમલાના શહીદોના પરિવારને કોઈ તકલીફ ન પડે...
સિરામિક હડતાળથી ઘડિયાળ ઉદ્યોગની માઠી : ડિસ્પેચ સદંતર ઠપ્પ
નવરાત્રી - દિવાળીની સિઝન આવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં તેજી આવે તે પૂર્વે જ મુશ્કેલી
મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગમાં...