રાજપર તાલુકા શાળાના બાળકોએ ડ્રીમલેન્ડની મજા માણી
મોરબી : રાજપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ માટે વીરપર ગામ પાસે આવેલા ડ્રીમલેન્ડ માં વનડે પિકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધો.૧ થી ૫...
મોરબીની સત્યેશ પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરાઇ
મોરબી : મોરબીના સામા કાંઠે સો ઓરડી વિસ્તાર સ્થિત સત્યેશ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક, આચાર્ય, કર્મચારીઓની ભૂમિકા ભજવી હતી. જેના...
VACANCY : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં મેગા ભરતી મેળો
પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નોકરી ઇચ્છુક યુવક- યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા...
નવયુગ વિદ્યાલયના ઓમ રાણપરાને 99.95 પી.આર : સીએ બનવાનું સ્વપ્ન થશે સાકાર
મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઓમ પરેશભાઈ રાણપરાએ 99.85 પી.આર અને...
વર્લ્ડ કલાસ એલ.કે. સિંઘાનિયા એજ્યુકેશન સેન્ટરમાં ભણવાની સુવર્ણ તક : મોરબીના છાત્રો માટે સોમવારે...
રાજસ્થાનની નંબર 1 સ્કૂલમાં ધો.1થી 9 અને ધો.11ના છાત્રોનો પ્રવેશ શરૂ : હોસ્ટેલ સહિતની તમામ સુવિધા : અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીના ઘડતર ઉપર પણ પૂરતું...
મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવણી
મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા "સંધાન" વાર્ષિક સમારોહ ગત તા. ૨૩/૧૨/૨૦૧૯ના રોજ યોજાયેલ હતો. આ વાર્ષિક સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓએ અદભુત કૃતિઓ રજુ...
ધો.-12 સાયન્સના પરિણામમાં મોરબીની નાલંદા વિદ્યાલયનો દબદબો
શાળાનું સરેરાશ પરિણામ 90.2% : 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
મોરબી : ધોરણ-12 સાયન્સના જાહેર થયેલ પરિણામમાં નાલંદા વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ...
ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર
10 મેથી 25 મે દરમ્યાન બોર્ડની પરીક્ષા લેવાશે: SSC માટે સવારે 10થી 01:15 કલાકનો સમય જ્યારે HSC માટે બપોરે 03:થી 06:30 સુધીનો સમય રહેશે
મોરબી:...
ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ખીજડીયા ગામે ચિત્ર સ્પર્ધા યોજાઈ
વાંકાનેર : ગઈકાલે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૬થી ૮ સુધીના વિદ્યાર્થીઓ...
માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા વર્ષામેડી પ્રાથમિક શાળામાં શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું
માળીયા (મી.) : માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે કાર્ય કરતી નોંધાયેલી સંસ્થા છે. સમાજસેવક સતપાલજી મહારાજની પ્રેરણાથી તેમના પુત્ર વિભુજીના...