ઘુંટુની નવસર્જન વિદ્યાલયમાં ગુલાબના છોડ અને શ્રીમદ ભગવત ગીતાનું વિતરણ કરાયું
મોરબીઃ ઘુંટુ ગામની નવસર્જન વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળા પરિવાર તરફથી એક-એક ગુલાબનો છોડ આપવામાં આવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતા...
હળવદ માર્કેટીંગ યાર્ડના ડ્રાઇવરની પુત્રીની ધો. 10માં ઉંચી ઉડાન
હળવદની હિરલ ઝાપડાએ ધોરણ 10માં 93.58 પીઆર મેળવ્યા
હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં ડ્રાઇવર તરીકે કામ કરતા સામાન્ય પરિવારની દીકરીએ ધો. 10માં ઉંચી ઉડાન ભરી...
NEET 2023ના પરિણામમાં મોરબી નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ
મોરબી: ગઈકાલે NEETની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીએ ઝળહળતી સફળતા મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન...
મોરબીની નામાંકિત નિર્મલ વિદ્યાલયમાં ધો.11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન શરૂ
નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ : શ્રેષ્ઠ પરિણામ આપવાની વર્ષોથી પરંપરા
મોરબી : મોરબીની જાણીતી નિર્મલ વિદ્યાલયમાં ધો.11 સાયન્સમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ...
મોરબી પાટીદાર શિક્ષક સમાજનું સ્નેહમિલન અને ચિંતન બેઠક યોજાઈ
મોરબી : મોરબીના શિક્ષકશ્રી શૈલેષભાઇ ધાનજા,સંદિપ આદ્રોજા અને રમેશભાઈ જાકાને મોરબી પાટીદાર શિક્ષક સમાજની રચના કરવાનો દિવ્ય વિચાર આવતા આ વિચારને કાર્યાન્વિત કરવા માટે...
મોરબી : સર્વોપરી સંકુલનો “સ્પંદન 2019” વાર્ષિકોત્સવ ઉજવાયો
મોરબી : "સ્પંદન 2019" તારીખ 23 માર્ચ (શહીદ દિવસ)ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 561 વિદ્યાર્થીઓ એ 22 વિવિધ કૃતિઓની રજુ કરી હતી. આ...
મોરબીની આર.ઓ.પટેલ.મહિલા.કોલેજનું બી.કોમનું ઝળહળતું પરિણામ
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર 2 (ન્યુ કોર્ષ) નું 39.40% જેટલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે...
મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદન અપાયું
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દહેરાદુન ખાતે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીમાં તા. 19 ઓગસ્ટ ના રોજ સમગ્ર ભારતભરમાં આજે દરેક જિલ્લા...
નાનીબરારમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
માળિયા(મીં) : નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં સી.આર.સી. નાનીબરારની તમામ 11 શાળાઓની કૃતિઓ રજુ થઈ હતી....
મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
મોરબી : મોરબીમાં ગત તા. 8 સપ્ટે.ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ...