ઘુંટુની નવસર્જન વિદ્યાલયમાં ગુલાબના છોડ અને શ્રીમદ ભગવત ગીતાનું વિતરણ કરાયું

મોરબીઃ ઘુંટુ ગામની નવસર્જન વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળા પરિવાર તરફથી એક-એક ગુલાબનો છોડ આપવામાં આવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતા...

હળવદ માર્કેટીંગ યાર્ડના ડ્રાઇવરની પુત્રીની ધો. 10માં ઉંચી ઉડાન

હળવદની હિરલ ઝાપડાએ ધોરણ 10માં 93.58 પીઆર મેળવ્યા હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં ડ્રાઇવર તરીકે કામ કરતા સામાન્ય પરિવારની દીકરીએ ધો. 10માં ઉંચી ઉડાન ભરી...

NEET 2023ના પરિણામમાં મોરબી નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ 

મોરબી: ગઈકાલે NEETની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીએ ઝળહળતી સફળતા મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન...

મોરબીની નામાંકિત નિર્મલ વિદ્યાલયમાં ધો.11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન શરૂ

નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા અપાતું ગુણવત્તાયુક્ત શિક્ષણ : શ્રેષ્ઠ પરિણામ આપવાની વર્ષોથી પરંપરા મોરબી : મોરબીની જાણીતી નિર્મલ વિદ્યાલયમાં ધો.11 સાયન્સમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ...

મોરબી પાટીદાર શિક્ષક સમાજનું સ્નેહમિલન અને ચિંતન બેઠક યોજાઈ

મોરબી : મોરબીના શિક્ષકશ્રી શૈલેષભાઇ ધાનજા,સંદિપ આદ્રોજા અને રમેશભાઈ જાકાને મોરબી પાટીદાર શિક્ષક સમાજની રચના કરવાનો દિવ્ય વિચાર આવતા આ વિચારને કાર્યાન્વિત કરવા માટે...

મોરબી : સર્વોપરી સંકુલનો “સ્પંદન 2019” વાર્ષિકોત્સવ ઉજવાયો

મોરબી : "સ્પંદન 2019" તારીખ 23 માર્ચ (શહીદ દિવસ)ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 561 વિદ્યાર્થીઓ એ 22 વિવિધ કૃતિઓની રજુ કરી હતી. આ...

મોરબીની આર.ઓ.પટેલ.મહિલા.કોલેજનું બી.કોમનું ઝળહળતું પરિણામ

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર 2 (ન્યુ કોર્ષ) નું 39.40% જેટલું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે...

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદન અપાયું

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દહેરાદુન ખાતે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીમાં તા. 19 ઓગસ્ટ ના રોજ સમગ્ર ભારતભરમાં આજે દરેક જિલ્લા...

નાનીબરારમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

માળિયા(મીં) : નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં સી.આર.સી. નાનીબરારની તમામ 11 શાળાઓની કૃતિઓ રજુ થઈ હતી....

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબીમાં ગત તા. 8 સપ્ટે.ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...

ઉનાળામાં 1એપ્રિલથી 31 જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ

મોરબી : ઉનાળો શરૂ થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ ધારાશાસ્ત્રીઓને અદાલતોમાં કાળો...

તા. 31મીએ વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક હેલ્થકેમ્પ યોજાશે

વાંકાનેર : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ- વાંકાનેર રામચોક દ્વારા આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. જયશ્રીબેન...