મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજનું બી.કોમ સેમ-૪માં ૯૩.૫૦ ટકા પરિણામ

આર.ઓ.પટેલ કોલેજે બી.કોમ સેમ-૬ બાદ સેમ -૪ મા પણ ઝળહળતું પરિણામ મેળવી દબદબો જાળવી રાખ્યો મોરબી : મોરબીમાં બી.કોમ.સેમ-૬ બાદ ફરી સેમ -૪ માં આર.ઓ.પટેલ.પટેલ...

મોરબી : નાલંદા વિદ્યાલયનું ૧૨ સાયન્સ બોર્ડ, ગુજકેટ અને જી મેઇનમાં ઉજ્જવળ પરિણામ

યશ ફળદુએ ગુજકેટમા બોર્ડ ફર્સ્ટ, ભોરણિયા હર્ષ ૧૨ સાયન્સ બોર્ડમાં ૯૫ ટકા તેમજ રાજપરા ઋષિએ જી મેઈનમાં ૨૦૦ માર્કસ અને ૫૮૫૯ એઆઈઆર સાથે સ્કૂલમાં...

નવયુગ સ્કૂલનું ૧૨ સાયન્સમાં ઝળહળતું પરિણામ : મિત સનારીયા ગુજકેટમાં બોર્ડ થર્ડ

મોરબી : મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલે ધો.૧૨ સાયન્સમા બોર્ડ તેમજ ગુજકેટમાં આ વર્ષે પણ દબદબો જાળવીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શાળાના વિદ્યાર્થી સનારીયા મિતે...

ધોરણ 12 સાયન્સમાં એવન ગ્રેડ મેળવનારા મોરબીના 3 તેજસ્વી છાત્રો : જાણો આ છાત્રોની...

મોરબી : આજે તારીખ 10મેના રોજ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાના...

ધોરણ ૧૨ સાયન્સમાં મોરબી જિલ્લાનું ૮૩.૬૩ ટકા પરિણામ

મોરબીના ૩ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં, ૫૫ વિદ્યાર્થીઓને એ- ટુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ મોરબી : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ...

મોરબી જિલ્લાના ધો.૧૨ સાયન્સ ના ૨૬૮૦ છાત્રોનું કાલે પરિણામ

મોરબી : આવતીકાલે ગુરુવારે ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થનાર છે. જેમાં મોરબી જિલ્લાના ધો. ૧૨ ના ૨૬૮૦ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. મોરબી...

મોરબીની આર્ટ્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રો માટે લાઈબ્રેરીની સુવિધા

કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજયુએટ થયેલા વિધાર્થીઓ વિનામૂલ્યે લાઈબ્રેરીનો ૧૪મીથી લાભ લઈ શકશે મોરબી: મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજથી જીપીએસસી...

મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજનું બી.કોમ સેમ- ૬ની પરીક્ષામાં ૯૬.૯૨ ટકા પરિણામ

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ સેમ ૬નું ૩૨.૧૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની આર.ઓ.પટેલ વુમન્સ કોલેજે ૯૬.૯૨ ટકા પરિણામ મેળવી...

મોટીબરાર ગામની રત્નમણી પ્રા. શાળાના શિક્ષકોએ છાત્રોને આપી અનોખી વિદાય

વિદ્યાર્થીઓ બાળપણથી જ બચત કરતા થાય તે હેતુથી શિક્ષકોએ વિદાય પ્રસંગે ગલ્લાની ભેટ આપી માળીયા : માળિયાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં ધો. ૮...

મોરબી જિલ્લાની વિદ્યાર્થીનીઓનો લો ના પરિણામમાં દબદબો

એલ એલ બી  સેમ ૩ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવતી છાત્રાઓ: નવયુગ કોલેજ ની વિદ્યાર્થીની મોનીકા રમેશભાઈ ગોલતર ૭૩ ટકા માર્કસ સાથે જીલ્લા માં પ્રથમ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...