મોરબીના વેદાંત પંચાસરાએ ધો.12માં 99.91 પીઆર મેળવ્યા

મોરબી : મોરબીના તપોવન વિદ્યાલયના છાત્ર પંચાસરા વેદાંતએ ધો.12 સામાન્ય પ્રવાહમાં 99.91 પીઆર મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર બોર્ડમાં નવમો નંબર...

સંદેશ ન્યુઝ ચેનલના પત્રકારના પુત્રએ સ્ટેસ્ટિક વિષયમાં મેળવ્યા 100માંથી 100 માર્ક

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.77 પીઆર મેળવી પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું મોરબી : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મોરબી જીલ્લાનુ ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું હતું. મોરબી...

મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો

મોરબીઃ મોરબીની નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને નાલંદા પરિવારનું ગૌરવ વધાર્યું છે. નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થિની માકાસણા...

VACANCY : અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી

મોરબી : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર શિક્ષક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું...

ટંકારાના વકીલ રમેશભાઈ ભાગીયાના પુત્રએ ધોરણ 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતિય નંબર મેળવ્યો

ટંકારા : ટંકારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એડવોકેટ & નોટરી, RGB ગ્રુપના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટંકારા તાલુકામાં...

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે આવનાર આલ ભરતનું સન્માન

મોરબી: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરિણામમાં વાંકાનેરના રંગપર ગામના આલ ભરતે 99.99 PR મેળવીને ગુજરાત બોર્ડમાં પ્રથમ...

ધો.12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : શ્રી આર્યતેજ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ...

કોમર્સ પછી થતા નર્સિંગનાં કોર્ષની માહિતી ● એ.એન.એમ. - 2 વર્ષ, ● જી.એન.એમ. - 3 વર્ષ, મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધો.12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે...

પ્રજાપતિ સમાજનું ગૌરવ : ધ્રુવીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું

મોરબી : મોરબી પ્રજાપતિ સમાજના યુવા અગ્રણી અને મંડપ સર્વિસના ધંધાર્થીની દીકરીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. આ દીકરીએ કઠોર મેહનત કરીને...

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં બીએમાં પ્રવેશ કાર્ય શરૂ

મોરબી : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં બીએ સેમેસ્ટર-1માં પ્રવેશ કાર્ય પણ શરૂ કરી...

બિમાર માતાની સેવા અને સંઘર્ષ કરી સામાન્ય પરિવારની દીકરીએ જ્વલંત સિદ્ધિ મેળવી

સામાન્ય આર્થિક સ્થિતિ, નાનું ઘર તેમજ સંયુક્ત પરિવાર હોય વાંચવાની અલાયદી જગ્યા ન મળે તો પણ અપેક્ષાએ વગર ટ્યુશને સરકારી શાળામાં ભણી એવન ગ્રેડ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત ડો.દીપેન પટેલ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો...

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...