મોરબીના A1 ગ્રેડ મેળવનારા છાત્રોની સિદ્ધિનું શું છે રહસ્ય ? જાણો અહી..

  મોરબી : આજે જાહેર થયેલા ધો.૧૨ ( વિ.પ્ર.)ના પરિણામમાં મોરબી જીલ્લામાં કુલ ૯ છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાંથી ચાર છાત્રો એકલા નવયુગ સાયન્સ...

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વકતુત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટીબરાર ગામે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 29 એપ્રિલ ના રોજ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ...

ટંકારા : હરબટીયાળી ગામ ના લોકો એ પોતાના બાળકો ને સરકારી શાળા માં ભણાવાનો...

  ટંકારા ના હરબટીયાળી ગામે ખરા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય  અને ગામનુ છોરૂ ગામની નિશાળ મા ભણે માટે ગામના શિક્ષિત અને રાજકીય નેતાઓ એ વાલી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....