આમરણમાં અનુ. જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
માલાભાઈ લખુભાઇ પરમાર સ્મૃતિ હૉલ સંસ્થાનું આયોજન : 450 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
મોરબી : મોરબીના આમરણ ખાતે મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના અનુસુચિત જાતિ સમાજનાં...
મોરબી : ભારતી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જમણોત્સ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.જેમાં વિધાર્થીઓએ મટકી ફોડ કરી તથા વિવિધ સાંસ્કૃતિક...
ટંકારાની એમ. પી. દોશી શાળા દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી
ટંકારા : ટંકારામાં આજે શ્રી એમ. પી. દોશી વિદ્યાલયમાં શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો...
મોરબી : રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શિષ્યવૃતિ ચેક અર્પણ કરાયા
લોહાણા મહાજન તથા લોહાણા મહાપરિષદ દ્વારા કુલ બાવન વિદ્યાર્થીઓ ને રૂ.૧,૨૫,૦૦૦ જેટલી શિષ્યવૃતિ અર્પણ કરવામાં આવ્યા
મોરબી : શ્રી લોહાણા મહાપરિષદ તથા શ્રી લોહાણા મહાજન-...
કડિયાણાંની પે સેન્ટર શાળા દ્વારા ભામાશા સન્માન કાર્યક્રમ યોજાયો
મોરબી : સરકારની જોગવાઇ અનુસાર શાળાઓને ધોરણ ૭ તથા ૮મા જ્ઞાનકુંજ ડિજિટલ સુવિધાવાળા 2 વર્ગખંડ તૈયાર કરી આપવામાં આવે છે. આ યોજનાના વિચારબીજને લઈને...
કોલેજના યુવાનો દ્વારા ‘Silent Traffic’ અંતર્ગત ‘Photo Walk’ની ઇવેન્ટ યોજાઈ
મોરબી : મોરબીના કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો દ્વારા 'Silent Traffic' ગ્રૂપની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપનો હેતુ યુવાનોમાં રહેલી સુષુપ્ત કળાને ઓળખી પ્રોફેશનની...
ગીતાંજલી વિદ્યાલયમાં બે દિવસીય સ્કિલ કાર્નિવલનું આયોજન
મોરબી : ગીતાંજલી વિદ્યાલયના સંચાલકો, આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરેલ સ્કિલ કાર્નિવલ એકઝીબિશન નિહાળવા માટે સંસ્થા તરફથી લોકોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું...
મોરબીની પી. જી. કોલેજનું B.Com Sem-3ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ
મોરબી : મોરબીની પી. જી. કોલેજની બે વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-3ના પરિણામ મુજબ એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી યુનિવર્સીટી કક્ષાએ...
માટેલમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કાલે ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા આવતીકાલે તા. 6 ફેબ.ના રોજ સવારે 9 કલાકે 'ઉગતા સૂરજના સુરે લાડલીનો આવકાર'...
હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રાજ્યકક્ષાનો ટેકનોફેર કાર્યક્રમ યોજાયો
જે બાળક દિવાળી દરમ્યાન રોકેટ ઉડાડી શકે તે દેશ માટે પણ રોકેટ ઉડાડી શકે : ઈસરો વૈજ્ઞાનિક જયંતભાઈ જોષી
હળવદ : હળવદ શહેરમાં આવેલ તક્ષશિલા...