મોરબી : ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજાનું નિધન, ગુરૂવારે બેસણુ
મોરબી : મૂળ હાડાટોડા હાલ મોરબી નિવાસી ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજા(ઉ.વ.૮૪) તે જેઠુભા ગુમાનસિંહ જાડેજા, કિશોરસિંહ ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ...
મોરબી ના ઉમેદસિંહ માનુભા ઝાલા નું અવસાન , સોમવારે બેસણું
મોરબી: મૂળ કેરાળા(હરિપર) હાલ મોરબી નિવાસી ઉમેદસિંહ માનુભા ઝાલા (બાપા સીતારામ ) તે સ્વ.માનુભા સુખુભા ઝાલા , શાનુબા માનુભા ઝાલાના પુત્ર, આદિત્યરાજસિંહના પિતા તથા...
મોરબી ભરતનગરના રમણલાલ દવેનું અવસાન : દેહદાન કરાયું
મોરબી : મૂળ નવા સાદુળકા નિવાસી હાલ ભરતનગર મોરબી રહેતા ચા.મ.મોઢ બ્રાહ્મણ રમણલાલ મગનલાલ દવે ઉ.૮૫ ( નિવૃત આચાર્ય ) તે કિશોરભાઈ, જનકભાઈ, મુકેશભાઈ...
મોરબી : હસમુખભાઈ મકવાણાનું નિધન, ગુરૂવારે બેસણું
મોરબી : હસમુખભાઈ જેસીગભાઈ મકવાણાનું તા. ૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...
અવસાન નોંધ (મોરબી) : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ
મોરબી : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ (ઉ.18) તે પ્રમોદભાઈ ધીરજલાલ ભટ્ટ (ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.પાટીરામપર હાલ મોરબી)ની સુપુત્રી તેમજ સ્વ.ધીરજ લાલ નરભેરામભાઇ ભટ્ટની પૌત્રી અને ખોડીયેશ...
મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...
મોરબી : ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ માણેકનું નિધન, સોમવારે ઉઠમણું
મોરબી : જુના જનસંધી તથા ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ એમ. માણેક (ઉ.વ.૮૫) તે નવીનભાઈ માણેક( રાજકોટ નાગરિક બેંક,મોરબી), યોગેશભાઈ માણેક( પ્રમુખ, રઘુવંશી યુવક મંડળ),...
મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન
મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન...
મોરબી : પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયાનું અવસાન
મોરબી : મૂળ લૂંટાવદરના પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયા તે મનજીભાઈ, હરજીવનભાઈ, દિનેશભાઇ, જ્યંતીભાઈના માતૃશ્રી નું તારીખ 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12ને...
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ વિજયશંકર પંડ્યાના ધર્મપત્નીનું નિધન
મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...