મોરબી : લીલમબેન નવનીતભાઈ કંસારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લીલમબેન નવનીતભાઈ કંસારા(ઉ.વ.77),તે મથુરદાસ જગજીવનદાસભાઈના પુત્રવધુ,સ્વ.નવનિતભાઈના પત્ની,સ્વ.દિનેશભાઇ અને મનીષભાઈના માતાશ્રીનું તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના રોજ...

મોરબી: હસમુખરાય ખીમશંકરભાઈ વ્યાસનું અવસાન

  મોરબી: હસમુખરાય ખીમશંકર વ્યાસનું તારીખ 3/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/5/2022 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક...

મોરબી : જતીનભાઈ નલીનભાઈ પંડયાનું અવસાન

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જતીનભાઈ નલીનભાઈ પંડ્યા (ઉં. 34) તે સ્વ.નલીનભાઈ જયંતિલાલ પંડ્યા તેમજ દીનાબેન નલીનભાઈ પંડ્યાના પુત્રનું તા.31ને મંગળવારના રોજ અવસાન થયું...

મોરબી : સમજુબેન મગનભાઈ સનારિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સમજુબેન મગનભાઈ સનારિયા(ઉ.વ.80),તે હિંમતભાઈ સનારિયા( 9712902750),અશોકભાઈ સનારિયા (9825813358), નીતિનભાઈ સનારિયા(9316810296),રાજેશભાઈ સનારિયા(9925054066),પંકજભાઈ સનારિયા(9978859509)ના દાદીમાંનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.2ના સાંજે 4...

મોરબી : નલિનકુમાર ધીરજલાલ પંડ્યાનું અવસાન

મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મૂળ નેસડા(ખાનપર) હાલ મોરબી નિવાસી નલિનકુમાર ધીરજલાલ પંડ્યા (ઉ.60) તે સ્વ.નાનાલાલ નરશીરામ પંડ્યાના પૌત્ર, તે સ્વ.ધીરજલાલ નાનાલાલ પંડ્યાના પુત્ર,પિયુષભાઈ...

અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા )નું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા ) ઉંમર વર્ષ ૬૩ તેઓ મનુભાઈ કાનજીભાઈ, ધીરુભાઈ કાનજીભાઈ,બાબુલાલ કાનજીભાઈ ઉભડીયા (લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ -મોરબી )ના ભાઈ તેમજ...

મોરબી નિવાસી ઓતીબેન દેત્રોજાનું અવસાન

મોરબીઃ મૂળ માળેકવાળા અને હાલ મોરબી નિવાસી ઓતીબેન રામજીભાઈ દેત્રોજા તે સ્વ. રામજીભાઈ દેત્રોજાના પત્ની, મગનભાઈ, અરજણભાઈ, મેઘજીભાઈ, મનસુખભાઈ, હસમુખભાઈના માતુશ્રી અને રમેશભાઈ, શૈલેષભાઈ,...

બગથળા નિવાસી દુધીબેન ઠોરિયાનું અવસાન 

મોરબી : બગથળા નિવાસી દુધીબેન હિરજીભાઈ ઠોરીયા (ઉ.વ.99) તે હરજીવનભાઈ, પ્રાણજીવનભાઈ તથા કાંતિલાલભાઈના માતા, તે વિમલ, જય અને રવિના દાદીનું તારીખ 15/10/2022 ના રોજ...

મોરબી નિવાસી ભક્તિબેન આનંદભાઈ ભટ્ટનું અવસાન

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી નિવાસી કલ્પેશભાઈ (મારાજ) વસંતલાલ ભટ્ટના પુત્ર આનંદ કલ્પેશભાઈ ભટ્ટના ધર્મપત્ની ભક્તિબેન આનંદભાઈ ભટ્ટનું તા.8ના રોજ અવસાન થયું છે....

મોરબી (બેલા) નિવાસી રસિકલાલ સંઘવીનું અવસાન

  મોરબી: મોરબી(બેલા) નિવાસી રસિકલાલ ભગવાનજીભાઈ સંઘવી (ઉ.વ.75) તે સ્વ.વિનોદરાય, સ્વ. મુકુંદરાય, તારાબેન વખારિયા, હર્ષિદાબેન વોરા તેમજ આશાબેન મહેતાના નાનાભાઈ, ઉદય, ઉર્વી અને આરતીના પિતા,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના બાદનપર નજીક જુગાર રમતા પાંચ લોકોને ઝડપી લેતી એલસીબી

રૂ.૪૦ હજારની રોકડ સાથે રૂ.૭.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને એલસીબીની ટીમે રૂ. ૪૦ હજારની...

મોરબીમાં ધારવાળા હનુમાનજી મંદિરને શ્રીરામની રંગોળીથી સજાવાયુ

મોરબી: શહેર થતા જિલ્લામાં ઠેર ઠેર રામનવમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી-2માં ઉમીયા નગર પાસે આવેલા શ્રી...

મોરબીમાં યુદ્ધે ચડેલા આખલાએ મહિલાને અડફેટે લીધા : ગંભીર ઇજાઓ

મંદિરે ચાલીને જતા મહિલા રખડતા ઢોરના ત્રાસના ભોગ બન્યા, કાન અને માથામાંથી લોહી નીકળતા આઇસીયુંમાં દાખલ : પાલિકા હવે જાગે તો સારું! મોરબી : મોરબીમાં...

મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

મોરબી: કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે. જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે...