ભડીયાદ નિવાસી વજીબેન અઘારાનું અવસાન
મોરબી : ભડીયાદ નિવાસી વજીબેન કેશવજીભાઇ અઘારા (ઉંમર વર્ષ 96) જે ધનસુખભાઈ(98258 93886), કાંતિભાઈ(98790 75749), ભરતભાઈ(98797 19500), રમેશભાઈ(98256 06414) તથા સુરેશભાઈ(99258 90821)ના માતાનું તા.14/4/2022ના...
મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ જીતુભાના માતૃશ્રી વસંતબા રાણુભા જાડેજાનું અવસાન, ગુરૂવારે બેસણું
મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી વસંતબા રાણુભા જાડેજા (ઉ.વ.૮૫) તે સ્વ. રાણુભા પ્રભાતસિંહ જાડેજાના પત્ની, સ્વ.ભોજુભા, અજીતસિંહ, ભગવતસિંહ, ખુમાનસિંહ, જુવાનસિંહ તથા મોહનસિંહના...
મોરબી : રેવિબેન છગનભાઇ કુંડારિયાનું અવસાન
મોરબી : રેવિબેન છગનભાઇ કુંડારિયા (ઉ.વ.92) તે જયંતીભાઈ તથા પ્રવીણભાઈના માતૃશ્રીનું તા.15ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને ગુરુવારે સવારે 8થી 10...
મોરબી : મહાદેવભાઈ કરમશીભાઈ અંબાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મહાદેવભાઈ કરમશીભાઈ અંબાણી(ઉ.વ.75),જ્યંતિલાલભાઈ(98248 90562),કાંતિલાલભાઈ(99251 17291)ના પિતાશ્રી,કિશાન(94288 88751) અને હિમાંશુ(88662 90562)ના દાદાનું તા.15ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને સોમવારના...
બંધુનગર : અનસોયાબેન બટુકદાસભાઈ રામાવતનું અવસાન
મોરબી : મૂળગામ અમરાપર હાલ બંધુનગર નિવાસી અનસોયાબેન બટુકદાસભાઈ રામાવત(ઉ.વ.65),તે વિશાલભાઈ(98250 73047) અને કાનાભાઈ(99091 19095)ના માતાશ્રીનુ તા.13ને બુધવાર રોજ અવસાન થયેલ છે.ભીખાલાલ સુંદરદાસ રામાવત...
રાજપર : બચુભાઈ સંઘાભાઈ વાધડિયાનું અવસાન
મોરબી : મૂળગામ રાજપર મોરબી નિવાસી બચુભાઈ સંઘાભાઈ વાધડિયા(ઉ.વ.84),સંઘાભાઈના પુત્ર અને સુરેશભાઈ(84696 08486)ના પિતાશ્રીનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તથા પાણી ઢોળ...
મોરબી : મગનભાઈ ભીખાભાઈ હાલપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મગનભાઈ ભીખાભાઈ હાલપરા(ઉ.વ.62),તે હિતેનભાઈના પિતાશ્રી,પ્રાગજીભાઈ અને દિનેશભાઇના ભાઈનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 14ને ગુરુવારના રોજ સવારે 8...
આમરણ : ઠાકરશીભાઈ કાળુભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : ડાયમન નગર(આમરણ) નિવાસી ઠાકરશીભાઈ કાળુભાઈ કાસુન્દ્રા,તે રમેશભાઈ(99253 47008),શૈલેષભાઈના ભાઈ,ભુપતભાઇ(99793 13164) અને અજયભાઈના પિતાશ્રીનું તા.11ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.14ને ગુરુવારના...
જુના દેવળીયા : વિનોદરાયભાઈ ધીરજલાલભાઈ વ્યાસનું અવસાન
મોરબી : જુના દેવળીયા નિવાસી વિનોદરાયભાઈ ધીરજલાલભાઈ વ્યાસ,તે કિરણભાઈના ભાઈ,દર્શન(98986 66638),હરિઓમ(98986 66636) અને સંદીપ(91063 56413)ના પિતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને...
કલીકાનગર : મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયાનું અવસાન
મોરબી : કલીકાનગર નિવાસી મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયા,તે જગદીશભાઈના પિતાશ્રી,કેવલ અને કૃશાલના દાદાનું તા.8ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.