મોરબી:જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું તા.14ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસસ્થાને ન્યુ...
મોરબી : હંસાબેન મનહરલાલ પંડયાનું અવસાન
મોરબી : મૂળ વાંકાનેર હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ હંસાબેન મનહરલાલ પંડયા (ઉમર વર્ષ 80), તે સ્વ. ભરતભાઈ તથા સ્વ. જયેશભાઈ, ચંદ્રવદનભાઈ પંડયા...
મોરબી : વસંતબેન ભગવાનજીભાઈ બુડાસણાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વસંતબેન ભગવાનજીભાઈ બુડાસણા (ઉ.વ.74),તે જયેશભાઈ(99790 50000),પ્રફુલભાઈ અને અંબારામભાઈના માતાશ્રીનુ તા.13ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.17ને ગુરૂવારે સવારે 8...
અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (10:00 AM)
મોરબી : કનૈયાલાલ જેઠાલાલ હિરાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કનૈયાલાલ જેઠાલાલ હિરાણી (ઉ.વ. ૮ર), તે ધર્મેન્દ્ર (૯૯૦૯૧ ૭૩૮૦૧), કેતન (૯૪૦૯૫ ર૭૪રપ), હિતેન્દ્ર (૭૩૮૩૮ ૧૧૭૭૩)...
મોરબી : હેમીબેન જીવરાજભાઈ દલસાણીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હેમીબેન જીવરાજભાઈ દલસાણીયા(ઉ.વ.85),તે છગનભાઈ,દિનેશભાઈ અને જયસુખભાઈના માતાશ્રીનું તા.23ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.27ને સોમવારના રોજ સવારે 9 થી...
મોરબી નિવાસી આયુષી નારણીયાનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : મોરબી નિવાસી આયુષીબેન કેતનભાઈ નારણીયા (ઉં.વ. 13) તે કેતનભાઈ ગોવિંદભાઈ નારણીયાના પુત્રી, ગોવિંદભાઈ પુંજાભાઈ નારણીયાના પૌત્રી, બેચરભાઈ ગોવિંદભાઈ નારણીયા, નરેશભાઈ ગોવિંદભાઈ નારણીયાના...
મોરબી નિવાસી જસુબેન માવજીભાઈ સરડવાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જસુબેન માવજીભાઈ સરડવા તે માવજીભાઈ (9727415031) ના પત્નિ, કલ્પેશભાઈ (9979071109) ના માતા, યુગના દાદીનું તા. 6ને મંગળવારે અવસાન થયું છે....
મોરબી : અનિલભાઈ કરમશીભાઇ સાવરિયાનું અવસાન
મોરબી : અનિલભાઈ કરમશીભાઇ સાવરિયાનું તા. 16/04/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું અને લૌકિક પ્રથા કોરોનાની મહામારીના કારણે બંધ રાખેલ છે.
મોરબી: અશોકભાઈ વૃજલાલ કારીયાનું દુઃખદ અવસાન
મોરબી : વાઘપરા શેરી નં 7 ના રહેવાસી જેકીભાઈ કારીયાના પિતાશ્રી, હેત જેકીભાઈ કારીયાના દાદાશ્રી અને વાંકાનેરવાળા દિલીપભાઈ ,રાજુભાઈ (વિજય હોટલ, ફાટક) , વિજયભાઇ...
મોરબી : ધીરજબેન જગદીશભાઈ પરમારનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ. જ્ઞાતિના ધીરજબેન જગદીશભાઈ પરમાર (ઉ.વર્ષ-૬૨), તે (પરમાર લેડીઝ ટેઈલરવાળા) જગદીશભાઈ બેચરભાઈ પરમારના ધર્મપત્નિ તથા પિયુષભાઈ અને સ્વાતીબેન અભયકુમાર મકવાણા...