મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઈ આદ્રોજાનું અવસાન

  મોરબી: ચાચાવદરડા હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન થોભણભાઇ આદ્રોજા (ઉં. વ. 92) તે કંચનબેન હરિભાઈ અઘારાના માતૃશ્રી, હરિભાઈ અઘારાના સાસુ તથા રિતેશભાઇ અઘારાના નાનીનું તારીખ...

જુના સાદુળકા નિવાસી દક્ષાબા મેઘરાજસિંહ ઝાલાનું અવસાન

મોરબી : જુના સાદુળકા નિવાસી દક્ષાબેન મેઘરાજસિંહ ઝાલા તે રાજુભા ચતુરસંગજીના પુત્રવધુ, મેઘરાજસિંહના પત્ની, રામદેવસિંહ તથા યુવરાજ સિંહના ભાભી તથા ભગતસિંહના માતા નું તા.22/5/2022...

મોરબી : નવનીતભાઈ એચ. દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બેંજોવાદક નવનીતભાઈ એચ. દવે (જીઇબી), તે કલ્પેશભાઈ તથા પ્રશાંતભાઈ (દવે બ્રધર્સ પ્રિન્ટિંગ) અને જ્યોતિબેન મનીષકુમાર ત્રિવેદીના પિતાશ્રી તેમજ સ્વ. લાભશંકરભાઇ...

મોરબી : કૃષ્ણપ્રસાદ ગોવિંદરામ દવેનું અવસાન 

મોરબી : ત્રિવેદી મોઢ બ્રાહ્મણ મોરબી નિવાસી કૃષ્ણપ્રસાદ ગોવિંદરામ દવે, તે સ્વ. ગોવિંદરામ રેવાશંકર દવેના પુત્ર, મૌલેશભાઈ કે. દવે અને જાગૃતભાઈ કે. દવેનાં પિતાશ્રી...

મોરબી નિવાસી ડો.મિલનકુમાર મહાદેવભાઇ કુકરવાડીયાનું અવસાન

  મોરબી : મુળ તરઘરી હાલ મોરબી નિવાસી ડોક્ટર મિલનકુમાર મહાદેવભાઇ કુકરવાડિયા (ઉંમર વર્ષ ૩૫) તે મહાદેવભાઇ અને ગૌરીબેનના પુત્ર, ફાલ્ગુનીબેનના પતિ, ક્રિશીવના પિતા, સ્વ...

મોરબી : જબુબેન વીરજીભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જબુબેન વીરજીભાઈ શેરસીયા, તે હરીભાઈ વીરજીભાઈ સેરસીયા, સ્વ. મણીલાલ વીરજીભાઈ સેરસીયા અને મનસુખભાઈ વીરજી ભાઈ સેરસીયાના માતુશ્રી તેમજ નીરજભાઈ હરીભાઈ...

આમરણ : રમણીકભાઈ ગોવિંદભાઈ પાંચોટીયાનું અવસાન

મોરબી : મૂળગામ આમરણ હાલ નવસારી નિવાસી રમણીકભાઈ ગોવિંદભાઈ પાંચોટીયા(ઉ.વ.53),તે ભગવાનદાસના કાકા,આકાશ,ધર્મિનના પિતાશ્રી,દિલીપભાઈના ભત્રીજા અને સુરેશભાઈના ભાઈનું તા.18ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું...

મોરબી : શારદાબેન રતિલાલ રાચ્છનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શારદાબેન રતિલાલ રાચ્છ(ઉ.વ.83),રતિલાલ રામજીભાઈ રાચ્છના પત્ની,પ્રકાશભાઈ રાચ્છ તથા અશોકભાઈ રાચ્છ,નિલાબેન ગીરીશભાઈ ભીંડોરા,આશાબેન કેશવલાલ જોબનપુત્રાના માતાશ્રી તથા વૈભવ, ગૌરવ,હર્ષના દાદીમાં,સ્વ.પ્રભુદાસ હિરજી...

જુની પીપળી : શક્તિસિંહ દાદુભા ઝાલાનું અવસાન

મોરબી : શક્તિસિંહ દાદુભા ઝાલા(ઉ.વ.49),તે મિતરાજસિંહના પિતાશ્રી,નિરુભા અને અનિરુદ્ધસિંહના મોટાભાઈનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.19ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6...

બરવાળા : ઉમેશચંદ્ર મોહનલાલ પંડિતનું અવસાન

મોરબી : બરવાળા નિવાસી ઉમેશચંદ્ર મોહનલાલ પંડિત,તે સ્વ.હસમુખરાય,અનંતરાય તથા નવીનચંદ્રના નાનાભાઈનું તા.16ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને બુધવારના રોજ સાંજે 5 થી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...