Saturday, September 28, 2024

મોરબીના ગાળા ગામ નિવાસી હંસાબેન કુંડારીયાનું અવસાન 

મોરબી : ગાળા ગામ નિવાસી હંસાબેન બીપીનભાઈ કુંડારીયા (ઉં. વ. 50) તે બીપીનભાઈ છગનભાઈ કુંડારીયા (મો.નં. 98253 06508)ધર્મપત્ની, ચિરાગભાઈ બીપીનભાઈ કુંડારીયા (મો નં. 8849953758)...

મોરબીના નિતેશભાઈ મોતીભાઈ સનાવડાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોતીભાઈ ગોવિંદભાઈ સનાવડાના પુત્ર નિતેશભાઈ મોતીભાઈ ઉ.50 તે સ્વ. પ્રાણજીવનભાઈ, જયંતીભાઈ, રજનીકાંતભાઈના ભાઈ અને પ્રતિકભાઈના પિતાનું તા. 2ને ગુરુવારે અવસાન...

મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ ઠાકરનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ નવલશંકર ઠાકર (ઉં. વ. 62) તે કિરણબેન ચંદ્રકાંતભાઈ ઠાકરના પતિ, તે ધવલભાઇ ઠાકર (મો.નં. 98799 11407) તથા સાગરભાઇ ઠાકર (મો.નં....

મોરબી નિવાસી ભગવાનજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ દેત્રોજા (ઉં.વ- 75) તે રસિકભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા તથા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાના પિતા અને સ્વ. તળશીભાઈ મોહનભાઈ દેત્રોજા તથા પ્રભુલાલભાઈ...

મોરબી નિવાસી નકુલભાઈ મિસ્ત્રીનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (ઉ. 35) તે સ્વ. જયેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી તથા ગં.સ્વ. હર્ષાબેન જયેશભાઈ મિસ્ત્રીના પુત્ર,મીનલબેન મિસ્ત્રીના પતિ, આદ્યા મિસ્ત્રીના પિતા,...

મોરબી નિવાસી વજીબેન મોરડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી વજીબેન મહાદેવભાઈ મોરડીયા(ઉ.વ. 101) તે સ્વ. રામજીભાઈ મોરડીયા તથા ઈશ્વરભાઈ મોરડીયા તથા ગોવિંદભાઈ મોરડીયાના માતા, તે સ્વ. રંજનબેન રામજીભાઈ મોરડીયા તથા...

મોરબી નિવાસી દામજીભાઈ પનારાનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી દામજીભાઈ બોઘાભાઈ પનારા (ઉં. વ.95) તે લાઘાભાઈ પનારા તથા કરમશીભાઈ પનારા તથા ધરમશીભાઈ પનારાના પિતા, તે સ્વ. શારદાબેન લાઘાભાઈ પનારા તથા...

મોરબી નિવાસી ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાન્ત નવલશંકર ઠાકર ઉ.62 તે કિરણબેનના પતિ, ધવલભાઈ અને સાગરભાઈના પિતા તેમજ નમ્રતાબેન સાગરભાઈના સસરા, સ્વ. જનાર્દનભાઈ સ્વ.કોશિકભાઈ સ્વ.ચંદ્રિકાબેન તથા...

મોરબીના મોઢ વણિક મહેતા પ્રદ્યુમન રસિકલાલનું અવસાન

મોરબી: મોરબી નિવાસી મોઢ વણિક મહેતા પ્રદ્યુમન રસિકલાલ (ઉ.વ.66) તે મુકેશભાઈ રસિકલાલ મહેતા (મોરબી નગરપાલિકા વાળા), દેવ્યાનીબેન જે. પારેખ (રાજકોટ) ના ભાઈ, જગમોહનદાસ, ઉમેદલાલ...

મોરબી : અશોકભાઈ દેવનંદભાઈ મહેતાનું અવસાન

મોરબી: ચા. મ. મોઢ બ્રાહ્મણ મહેતા અશોકભાઈ દેવનંદભાઈ (દેરાળા વાળા ) તે સ્વ. જયંતિલાલના ભાઈ, સ્વ.જયસુખલાલ ગંગારામ જોષી (પંચાસર વાળા) ના જમાઈ, હાર્દિકભાઈ, પ્રીતિબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...

મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી...