મોરબી : ખેલશંકરભાઇ વજેરામ દવેનું અવસાન
મોરબી: મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ખેલશંકર વજેરામ દવે (ચા. મ. કાં. મોઢ બ્રાહ્મણ) ઉં. વ.૯૭ તે પ્રવીણભાઈ, જયદેવભાઈ, પ્રફુલભાઈ, નીતિનભાઈ, દિનેશભાઇ, ભરતભાઈ...
મોરબી: મુક્તાબેન પ્રાણજીવનદાસ અગ્રાવતનું અવસાન
મોરબી : મુકતાબેન પ્રાણજીવન અગ્રાવતનું તા.૫ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૮/૨/૨૦૧૯ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે એમના નિવાસ્થાન ભડીયાદ...
મોરબી : પ્રભુલાલ અંબારામભાઈ દુદકીયાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર દુદકિયા પ્રભુલાલ અંબારામ ભાઈ(ઉ.વ.92) તે સ્વ નરભેરામભાઈ, ચીમનલાલ,ધીરજલાલ, હસમુખભાઈ, કમળાબેન પ્રાગજીભાઈ વડગામાં,વિજયાબેન, ગિરધરભાઈ ધ્રાગધરીયા,ગુણવંતીબેન મનસુખભાઇ સુરેલીયાનાં પિતાનું તાં.4 નાં રોજ...
મોરબી : કંચનબેન પ્રવિણભાઈ દવેનું અવસાન
મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ કંચનબેન પ્રવીણભાઈ દવે તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણજીવનભાઈ દવેના ધર્મપત્ની તથા સાઈ સાઉન્ડ વાળા ચેતનભાઈ, કલ્પેશભાઈ, અલકાબેન, હીનાબેનના માતા તેમજ સ્વ.જટાશંકર ત્રિકમજી...
મોરબી :પ્રહલાદસિંહ રતનસિંહ જાડેજાનું નિધન , શનિવારે બેસણું
મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી પ્રહલાદસિંહ રતનસિંહ જાડેજા તે ભરતસિંહ, સ્વ. સનતસિંહ, સ્વ. વિજયસિંહ, ટીનુભા તથા રાજભાના પિતાનું તા. ૩૦ના રોજ અવસાન...
મોરબી : વિક્રમસિંહ મનુભા પરમાર નું અવસાન
મોરબી મૂળ ગામ બગથળા હાલ મોરબી નિવાસી વિક્રમસિંહ મનુભા પરમાર નું તા.૩૦ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૪ ને સોમવારે બપોરે...
મોરબી : સોની રમેશભાઈ દેવચંદભાઈ પાટડીયાનું અવસાન
મોરબી : સોની રમેશભાઈ દેવચંદભાઈ પાટડીયા (ઉ.વ.60)તે સોની દેવચંદભાઈ પ્રેમજીભાઈ પાટડીયા (વાંકાનેર) ના પુત્ર તથા મનોજભાઈ, ભવિનભાઈના પિતા અને સોની શાંતિલાલ ભાઈચંદભાઈ રિચડિયાના જમાઈનું...
મોરબીના વાલજીભાઇ અંબારામભાઈ પંચાસરાનું અવસાન
મોરબી : વાલજીભાઇ અંબારામભાઇ પંચાસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.31 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસસ્થાને નાની વાવડી, સમજુબા સ્કૂલની...
મોરબી: નિશાબેન મનીષભાઈ સેજપાલનું અવસાન
મોરબી: મનીષભાઈ સેજપાલ(ઉ.વ.૪૨) તે મોહનલાલ પ્રેમજીભાઈ સેજપાલના પુત્ર મનીષભાઈ ( ઓમ ટ્રેડસ તથા વિમલ એન્ટરપ્રાઈઝ વાળા )ના ધર્મ પત્ની તે વિમલભાઈના નાના ભાઈના ધર્મપત્ની...
મોરબી : રાધિકાબેન વિશાલભાઈ રાયગગલાનું અવસાન
મોરબી : નવગામ ભાટિયા રાધિકા વિશાલભાઈ રાયગગલા (ઉ.વ. 16) તે ગોપાલભાઈ, સ્વ.ખટાવભાઇ, સ્વ.જયંતીભાઈ તેમજ હસમુખભાઈ (નાની બચત એજન્ટ )ની પૌત્રી તેમજ આશિષભાઈ મેહુલભાઈ તથા...