Saturday, September 28, 2024

મોરબી : ખેલશંકરભાઇ વજેરામ દવેનું અવસાન

મોરબી: મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ખેલશંકર વજેરામ દવે (ચા. મ. કાં. મોઢ બ્રાહ્મણ) ઉં. વ.૯૭ તે પ્રવીણભાઈ, જયદેવભાઈ, પ્રફુલભાઈ, નીતિનભાઈ, દિનેશભાઇ, ભરતભાઈ...

મોરબી: મુક્તાબેન પ્રાણજીવનદાસ અગ્રાવતનું અવસાન

મોરબી : મુકતાબેન પ્રાણજીવન અગ્રાવતનું તા.૫ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૮/૨/૨૦૧૯ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે એમના નિવાસ્થાન ભડીયાદ...

મોરબી : પ્રભુલાલ અંબારામભાઈ દુદકીયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર દુદકિયા પ્રભુલાલ અંબારામ ભાઈ(ઉ.વ.92) તે સ્વ નરભેરામભાઈ, ચીમનલાલ,ધીરજલાલ, હસમુખભાઈ, કમળાબેન પ્રાગજીભાઈ વડગામાં,વિજયાબેન, ગિરધરભાઈ ધ્રાગધરીયા,ગુણવંતીબેન મનસુખભાઇ સુરેલીયાનાં પિતાનું તાં.4 નાં રોજ...

મોરબી : કંચનબેન પ્રવિણભાઈ દવેનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ કંચનબેન પ્રવીણભાઈ દવે તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણજીવનભાઈ દવેના ધર્મપત્ની તથા સાઈ સાઉન્ડ વાળા ચેતનભાઈ, કલ્પેશભાઈ, અલકાબેન, હીનાબેનના માતા તેમજ સ્વ.જટાશંકર ત્રિકમજી...

મોરબી :પ્રહલાદસિંહ રતનસિંહ જાડેજાનું નિધન , શનિવારે બેસણું

મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી પ્રહલાદસિંહ રતનસિંહ જાડેજા તે ભરતસિંહ, સ્વ. સનતસિંહ, સ્વ. વિજયસિંહ, ટીનુભા તથા રાજભાના પિતાનું તા. ૩૦ના રોજ અવસાન...

મોરબી : વિક્રમસિંહ મનુભા પરમાર નું અવસાન

મોરબી મૂળ ગામ બગથળા હાલ મોરબી નિવાસી વિક્રમસિંહ મનુભા પરમાર નું તા.૩૦ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૪ ને સોમવારે બપોરે...

મોરબી : સોની રમેશભાઈ દેવચંદભાઈ પાટડીયાનું અવસાન

મોરબી : સોની રમેશભાઈ દેવચંદભાઈ પાટડીયા (ઉ.વ.60)તે સોની દેવચંદભાઈ પ્રેમજીભાઈ પાટડીયા (વાંકાનેર) ના પુત્ર તથા મનોજભાઈ, ભવિનભાઈના પિતા અને સોની શાંતિલાલ ભાઈચંદભાઈ રિચડિયાના જમાઈનું...

મોરબીના વાલજીભાઇ અંબારામભાઈ પંચાસરાનું અવસાન

મોરબી : વાલજીભાઇ અંબારામભાઇ પંચાસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.31 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસસ્થાને નાની વાવડી, સમજુબા સ્કૂલની...

મોરબી: નિશાબેન મનીષભાઈ સેજપાલનું અવસાન

મોરબી: મનીષભાઈ સેજપાલ(ઉ.વ.૪૨) તે મોહનલાલ પ્રેમજીભાઈ સેજપાલના પુત્ર મનીષભાઈ ( ઓમ ટ્રેડસ તથા વિમલ એન્ટરપ્રાઈઝ વાળા )ના ધર્મ પત્ની તે વિમલભાઈના નાના ભાઈના ધર્મપત્ની...

મોરબી : રાધિકાબેન વિશાલભાઈ રાયગગલાનું અવસાન

મોરબી : નવગામ ભાટિયા રાધિકા વિશાલભાઈ રાયગગલા (ઉ.વ. 16) તે ગોપાલભાઈ, સ્વ.ખટાવભાઇ, સ્વ.જયંતીભાઈ તેમજ હસમુખભાઈ (નાની બચત એજન્ટ )ની પૌત્રી તેમજ આશિષભાઈ મેહુલભાઈ તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....

મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભર...

મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ બન્યો જીવલેણ : ગાય અને બકરીનો ભોગ લીધો

કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તે પહેલાં પીજીવીસીએલ કાર્યવાહી કરે તે જરૂરી મોરબી : મોરબીના મકરાણીવાસમાં ટીસીનો પોલ જીવલેણ બન્યો છે. આ પોલે ગઈકાલે એક બકરી...