મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયાનું અવસાન

મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયા (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઈ જેરામભાઈ મગિયાના ધર્મપત્ની, કુમુદબેન નાનાલાલ જોબનપુત્રા, જનકબેન પ્રવીણભાઈ મશરું, ભીખાલાલ, નવનીતભાઈના માતુશ્રી, અનિલભાઈ વિશનજીભાઈ પાઉ,...

મોરબી : નિલેશભાઈ હરિભાઈ માણેકનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી નિલેશભાઈ હરિભાઈ માણેક(ઉ. વ.૫૦),તે પ્રફુલભાઈ બિપીનભાઈ(ભેણવાળા),નવીનભાઈ તેમજ રમેશભાઈના નાનાભાઈનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના રોજ સાંજે ૫ કલાકે...

મોરબી નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન

મોરબી : નાનજીભાઈ માવજીભાઈ વિડજા (ઉ. 92) તે કાંતિભાઈ (98797 83317)ના પિતા તથા વિષ્ણુકુમાર(98794 50265)ના દાદાનું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે....

જેતપર નિવાસી જગજીવનભાઈ ભાડજાનું અવસાન 

મોરબી: મોરબીના જેતપર નિવાસી જગજીવનભાઈ કેશવજીભાઇ ભાડજા (ઉં. વ. 70) તે નીતાબેનના પતિ, દિગેશભાઈ, દિપ્તીબેન અને દિશાબેનના પિતા, કિરીટભાઈ (મો.નં.9824963233)ના ભાઈનું આજરોજ તારીખ 10-07-2022...

મોરબી : ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયાનું અવસાન, શનિવારે બેસણું

  મોરબી : મુળ ગામ પીપળીયા હાલ મોરબી ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા (ઉં. વ. ૬૬) તે નાનાલાલ કેશવજીભાઇ ભાડેશિયાના ધર્મપત્ની, સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશિયાના ભાભી તથા હિરેનભાઈ,...

મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખરનું અવસાન

મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખર તે સુમિતકુમાર હર્ષદભાઈ ખખ્ખર(99746 66676)ના પત્ની, તે સ્વ.દીપકભાઈ ધીરજલાલ રાજા (કલકત્તાવાળા)ના પુત્રી, તે નિતીષભાઈ ધીરજલાલ રાજાના ભત્રીજી, તે જીગરભાઈ(97126...

ખાખરેચી : વલ્લભદાસ મહાદેવભાઈ માનસેતાનું અવસાન

મોરબી : મૂળગામ ખાખરેચી હાલ મોરબી નિવાસી વલ્લભદાસ મહાદેવભાઈ માનસેતા,તે સ્વ. નંદલાલભાઈ,સ્વ.નટવરલાલના ભાઈ,દિલિપ માનસેતા તથા ચંદ્રિકા મૌલિકકુમાર મિરાણીના પિતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ...

ખરેડા : શાંતાબેન કાનજીભાઈ ચાડમિયાનું અવસાન 

મોરબી : મૂળ ખરેડા નિવાસી શાંતાબેન કાનજીભાઈ ચાડમિયા (ઉંમર વર્ષ 90) તે રવજીભાઈ(97274 72440), નરશીભાઇ(63548 20238), વલ્લભભાઈ(99095 40623), મહેશભાઈ(96620 90866) તથા નવનીતભાઈ(97126 79437)ના માતા...

મોરબી : દુષ્યંતકુમાર નવલચંદ કારીઆનું અવસાન, 8મીએ પ્રાર્થનાસભા

  મોરબી : દુષ્યંતકુમાર નવલચંદભાઈ કારીઆ તે સ્વ. નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆના સુપુત્ર, મોરબી બાર એસોસિયેશનના ઉપપ્રમુખ ચિરાગભાઈ કારીઆ, હાર્દિકભાઈ કારીઆના પિતા, દિલિપભાઈ, અશ્વિનભાઈ, ગીરીબાળાબેન, અજીતભાઈ...

મોરબી : માત્રાભાઈ રત્નાભાઈ પરસાડીયાનું અવસાન

  મોરબી : માત્રાભાઈ રત્નાભાઈ પરસાડીયા (ઉ.વર્ષ ૭૬)નું તા. ૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો લોકિક વ્યવહાર અને ઉત્તરક્રિયા તા. ૧૪ને, ગુરૂવારના રોજ નિવાસ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...

રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયાને અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવાય

મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય...