મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયાનું અવસાન
મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયા (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઈ જેરામભાઈ મગિયાના ધર્મપત્ની, કુમુદબેન નાનાલાલ જોબનપુત્રા, જનકબેન પ્રવીણભાઈ મશરું, ભીખાલાલ, નવનીતભાઈના માતુશ્રી, અનિલભાઈ વિશનજીભાઈ પાઉ,...
મોરબી : નિલેશભાઈ હરિભાઈ માણેકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નિલેશભાઈ હરિભાઈ માણેક(ઉ. વ.૫૦),તે પ્રફુલભાઈ બિપીનભાઈ(ભેણવાળા),નવીનભાઈ તેમજ રમેશભાઈના નાનાભાઈનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના રોજ સાંજે ૫ કલાકે...
મોરબી નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન
મોરબી : નાનજીભાઈ માવજીભાઈ વિડજા (ઉ. 92) તે કાંતિભાઈ (98797 83317)ના પિતા તથા વિષ્ણુકુમાર(98794 50265)ના દાદાનું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે....
જેતપર નિવાસી જગજીવનભાઈ ભાડજાનું અવસાન
મોરબી: મોરબીના જેતપર નિવાસી જગજીવનભાઈ કેશવજીભાઇ ભાડજા (ઉં. વ. 70) તે નીતાબેનના પતિ, દિગેશભાઈ, દિપ્તીબેન અને દિશાબેનના પિતા, કિરીટભાઈ (મો.નં.9824963233)ના ભાઈનું આજરોજ તારીખ 10-07-2022...
મોરબી : ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયાનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : મુળ ગામ પીપળીયા હાલ મોરબી ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા (ઉં. વ. ૬૬) તે નાનાલાલ કેશવજીભાઇ ભાડેશિયાના ધર્મપત્ની, સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશિયાના ભાભી તથા હિરેનભાઈ,...
મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખરનું અવસાન
મોરબી : ચાંદનીબેન સુમિતકુમાર ખખ્ખર તે સુમિતકુમાર હર્ષદભાઈ ખખ્ખર(99746 66676)ના પત્ની, તે સ્વ.દીપકભાઈ ધીરજલાલ રાજા (કલકત્તાવાળા)ના પુત્રી, તે નિતીષભાઈ ધીરજલાલ રાજાના ભત્રીજી, તે જીગરભાઈ(97126...
ખાખરેચી : વલ્લભદાસ મહાદેવભાઈ માનસેતાનું અવસાન
મોરબી : મૂળગામ ખાખરેચી હાલ મોરબી નિવાસી વલ્લભદાસ મહાદેવભાઈ માનસેતા,તે સ્વ. નંદલાલભાઈ,સ્વ.નટવરલાલના ભાઈ,દિલિપ માનસેતા તથા ચંદ્રિકા મૌલિકકુમાર મિરાણીના પિતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ...
ખરેડા : શાંતાબેન કાનજીભાઈ ચાડમિયાનું અવસાન
મોરબી : મૂળ ખરેડા નિવાસી શાંતાબેન કાનજીભાઈ ચાડમિયા (ઉંમર વર્ષ 90) તે રવજીભાઈ(97274 72440), નરશીભાઇ(63548 20238), વલ્લભભાઈ(99095 40623), મહેશભાઈ(96620 90866) તથા નવનીતભાઈ(97126 79437)ના માતા...
મોરબી : દુષ્યંતકુમાર નવલચંદ કારીઆનું અવસાન, 8મીએ પ્રાર્થનાસભા
મોરબી : દુષ્યંતકુમાર નવલચંદભાઈ કારીઆ તે સ્વ. નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆના સુપુત્ર, મોરબી બાર એસોસિયેશનના ઉપપ્રમુખ ચિરાગભાઈ કારીઆ, હાર્દિકભાઈ કારીઆના પિતા, દિલિપભાઈ, અશ્વિનભાઈ, ગીરીબાળાબેન, અજીતભાઈ...
મોરબી : માત્રાભાઈ રત્નાભાઈ પરસાડીયાનું અવસાન
મોરબી : માત્રાભાઈ રત્નાભાઈ પરસાડીયા (ઉ.વર્ષ ૭૬)નું તા. ૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો લોકિક વ્યવહાર અને ઉત્તરક્રિયા તા. ૧૪ને, ગુરૂવારના રોજ નિવાસ...