માળીયાના નવા સુલતાનપુર નિવાસી રમાબેન દશાડીયાનું અવસાન
માળીયા (મી.): વિશાલનગર (મવા સુલતાનપુર) નિવાસી રમાબેન લાલજીભાઈ દશાડીયા (ઉં.વ. 85) તે નારણભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63543 29885) તથા મકનભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63510...
માળીયા : કુંતાસી નિવાસી પ્રભુભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી : પ્રભુભાઈ વેલજીભાઈ કુંડારીયા (ઉ.વ.83) તે સ્વ. જયસુખભાઈના પિતા, સ્વ. અમરશીભાઈના ભાઈ, રાજેશભાઈ અમરશીભાઈ, નરેશભાઈ અમરશીભાઈ, ખીમજીભાઇ જીવરાજભાઈ, વશરામભાઈ લખમણભાઇ તથા ભગવાનજીભાઈ ભવાનભાઈના...
સરવડના વતની જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન
માળિયા(મી.) : મૂળગામ સરવડ(સરદારનગર) હાલ માળિયા(મી.) નિવાસી જાદવજીભાઈ શિવાભાઈ કાવર(ઉ. વ.૯૦), તે ઘનશ્યામભાઈ, રમેશભાઈ, જેન્તીલાલ, ત્રિભોવનભાઈ, નરભેરામભાઈના પિતા, સુનિલભાઈ,અલ્પેશ અને ક્રિષ્નાના દાદાનું તા.૧ના રોજ...
વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો
મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...
માળિયા(મી.) : તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું અવસાન
માળિયા(મી.) : મોટા દહીંસરાના આહીર સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.
સરદારનગર : મહાદેવભાઈ જાદવજીભાઈ સરડવાનું અવસાન
માળીયા (મી.) : સરદારનગર નિવાસી મહાદેવભાઈ જાદવજીભાઈ સરડવા ( ઉ. વ. 87), તે ત્રિભોવનભાઈ (99799 96921)ના ભાઈ, પ્રાણજીવનભાઈ (99139 93209) અને મનસુખભાઇ (99787 96038)ના...
મોરબી સીટીના ટ્રાફિક જમાદાર જીલુભાઇ ગોગરાના માતાનું અવસાન
માળીયા(મીં) : દેવગઢ નિવાસી પમીબેન રામભાઈ ગોગરા (ઉં.વ.75) તે જીલુભાઇ રામભાઈ ગોગરા (99790 19583) (ટ્રાફિક જમાદાર, મોરબી સીટી), લાખાભાઈ રામ ભાઈ ગોગરા (76229 06652)ના...
લક્ષ્મીવાસ : 100 વર્ષીય સંગીતકાર દામજીભાઇ કેશવજીભાઇ અગોલાનું અવસાન
માળીયા (મી.) : લક્ષ્મીવાસ ગામના નિવાસી સંગીતકાર અને કલાકાર દામજીભાઇ કેશવજીભાઇ અગોલા (ઉ.વ. 100)નું તા.16ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને ગુરુવારે બપોરે...
ખાખરેચી(નારાયણનગર) : વાલજીભાઇ તરશીભાઈ પારજીયાનું અવસાન
માળીયા : ખાખરેચી(નારાયણનગર) નિવાસી વાલજીભાઇ તરશીભાઈ પારજીયા(ઉ.વ.86),તે કેશવજીભાઈ,ધરમશીભાઈ અને જ્યંતિલાલભાઈના પિતાશ્રી,પ્રકાશ,સુનિલ,જીજ્ઞેશ અને ચિરાગના દાદાનું તા.29ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને શુક્રવારના રોજ બપોરે...
મોટાભેલા : ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજાનું અવસાન
માળીયા : માળીયા તાલુકાના મોટાભેલા ગામના રહીશ અને વન વિકાસ નિગમના નિવૃત એસડીએમ ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજા(ઉ.વ.65),તે ઘનશ્યામસિંહ ( રિટાયર્ડ ફોરેસ્ટર), નરેન્દ્રસિંહ ( એસટી વાંકાનેર)...