હળવદ : નંદલાલભાઈ રવજીભાઈ નાયકપરાનું અવસાન

હળવદ : નંદલાલભાઈ રવજીભાઈ નાયકપરા ઉં.વ.૫૦ તે વલ્લભભાઇ કેશવજીભાઈ સનારિયાના ભાણેજ તથા સુરેશભાઈ સનારિયાના ભાઈ તથા જયેશ ત્રિકમજીભાઈ ઠોરિયાના ભાઈનું તારીખ ૯ના રોજ અવસાન...

હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ માલાસણાનું અવસાન

હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ નથુભાઈ માલાસણા (ઉં. વ.66) તે રાજેશભાઈ વસંતભાઈ માલાસાણાના પિતાનું તારીખ 29-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા

  જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના...

હળવદ (સમલી) : ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયાનું અવસાન

હળવદ : હળવદના સમલી ગામ નિવાસી ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયા, તે હસમુખભાઈના પિતા તેમજ વાસુદેવભાઈના દાદાનું તા. 11/07/2021ને રવિવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ મો. 98258...

ધર્મેન્દ્રસિંહ (ભાવેશભાઈ) નટુભા સિસોદિયાનું અવસાન

હળવદ : ધર્મેન્દ્રસિંહ (ભાવેશભાઈ) નટુભા (કવિ દુલા ભાયા કાગ હોસ્ટેલ સંચાલક) તે નટુભા વાઘુભા સીસોદીયા પુત્ર તથા અજિતસિંહના ભાઈનું તારીખ 20ના રોજ અવસાન થયું...

હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન

હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...

ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન

હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...

ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન

હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...

રાતાભેરના મનોજ વડાવિયાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : રાતાભેર રહેતા અંબારામભાઈ વડાવીયા (પ્રજાપતિ)ના નાના દીકરા અને ડૉ.પ્રવીણભાઈ વડાવીયા (મોરબી જિલ્લા આયુર્વેદિક અધિકારી) અને વિજય વડાવીયા(ગોવિંદ નમકીન)ના નાના ભાઈ મનોજ અંબારામભાઈ...

ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન

હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...