હળવદ : નંદલાલભાઈ રવજીભાઈ નાયકપરાનું અવસાન
હળવદ : નંદલાલભાઈ રવજીભાઈ નાયકપરા ઉં.વ.૫૦ તે વલ્લભભાઇ કેશવજીભાઈ સનારિયાના ભાણેજ તથા સુરેશભાઈ સનારિયાના ભાઈ તથા જયેશ ત્રિકમજીભાઈ ઠોરિયાના ભાઈનું તારીખ ૯ના રોજ અવસાન...
હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ માલાસણાનું અવસાન
હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ નથુભાઈ માલાસણા (ઉં. વ.66) તે રાજેશભાઈ વસંતભાઈ માલાસાણાના પિતાનું તારીખ 29-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા
જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના...
હળવદ (સમલી) : ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયાનું અવસાન
હળવદ : હળવદના સમલી ગામ નિવાસી ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયા, તે હસમુખભાઈના પિતા તેમજ વાસુદેવભાઈના દાદાનું તા. 11/07/2021ને રવિવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ મો. 98258...
ધર્મેન્દ્રસિંહ (ભાવેશભાઈ) નટુભા સિસોદિયાનું અવસાન
હળવદ : ધર્મેન્દ્રસિંહ (ભાવેશભાઈ) નટુભા (કવિ દુલા ભાયા કાગ હોસ્ટેલ સંચાલક) તે નટુભા વાઘુભા સીસોદીયા પુત્ર તથા અજિતસિંહના ભાઈનું તારીખ 20ના રોજ અવસાન થયું...
હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન
હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...
ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન
હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...
ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...
રાતાભેરના મનોજ વડાવિયાનું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી : રાતાભેર રહેતા અંબારામભાઈ વડાવીયા (પ્રજાપતિ)ના નાના દીકરા અને ડૉ.પ્રવીણભાઈ વડાવીયા (મોરબી જિલ્લા આયુર્વેદિક અધિકારી) અને વિજય વડાવીયા(ગોવિંદ નમકીન)ના નાના ભાઈ મનોજ અંબારામભાઈ...
ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...