મોરબીના રાજપર ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ ભજવાશે

- text


મોરબી : જિલ્લાના રાજપર ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે આગામી તારીખ 5-10-2024 ના રોજ રાત્રે 9:30 કલાકે મહાન ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ સાથે કોમિક દીકરા દયારામ ભજવાશે. આ ધર્મ કાર્યમાં સર્વે દિલેર દાતાઓને સહભાગી થવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી દામજીભગત નકળંગ ધામ – બગથળા આશીવચન પાઠવશે. કાર્યક્રમ દરમિયાન પાર્કિંગ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર રહેશે.

- text

- text