VACANCY : જય ગણેશ હિરોમાં 6 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. અથવા રૂબરૂ શો-રૂમ ખાતે આવવાનું રહેશે. (વોટ્સએપ ઉપર જ મેસેજ કરવો, કોલ કરવો નહીં)


સેલ્સ એક્ઝિક્યુટિવ – 4 (મેલ)
(સેલ્સ કરી શકે તેવા)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર
14000 સેલેરી + ઇન્સેન્ટિવ

● સેલ્સ એક્ઝિક્યુટિવ – 2 (ફીમેલ)
(સેલ્સ કરી શકે તેવા)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર
14000 સેલેરી + ઇન્સેન્ટિવ


જય ગણેશ હીરો
ભક્તિનગર સર્કલ પાસે
શનાળા બાયપાસ, મોરબી
મો.નં.9601293091