મોરબીના ઉદ્યોગપતિના જન્મદિવસે વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબીના મિલેનિયમ ગ્રુપના ચેરમેન જયેશભાઈ કોરડીયાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ 18 જૂનના દિવસે જયેશભાઈ કોરડીયાનો 41મો જન્મદિવસ હોય આ નિમિત્તે મનમીત વોટર સપ્લાયર ખાતે 41 રોપા વાવીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text