Morbi : હજરત પીર સૈયદ સીદ્દીકમિયા બાપુ કાદરીના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

- text


મોરબી : શહેજાદાએ મદની સરકાર મુફ્તી એ મોરબી અને મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદ્દીક મિયા બાપુ કાદરી તારીખ 11 જૂન ને મંગળવારના રોજ રાત્રે 11-45 કલાકે આ ફાની દુનિયાને અલવિદા કરી અલ્લાતાલાની રહેમતમાં પહોંચી ગયા છે. ત્યારે તેમનો જનાઝો આજે સાંજે 5 કલાકે ખાનકાહે આલીયાહ કાદરીયાહ જીલાનીયાહ, સિપાઈ વાસ, મોરબીથી નીકળ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજની તમામ જમાત, તેમના ચાહવા વાળા સહિત તમામ જ્ઞાતિના લોકો હજારોની સંખ્યામાં હાજર રહી મર્હુમને ખીરાજે અકીદત પેસ કરી દુઃખ અને ગમની સાથે આખરી અલવિદા કરી હતી.

- text

- text