લખઘીરગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારા બિનહરીફ

- text


 

મોરબી : લખઘીરગઢ સેવા સહકારી મંડળીમાં બીજી ટર્મમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારાની બિનહરીફ વરણી થઈ છે. આ સાથે કમીટીના સભ્યો પણ બિનહરીફ નિમાયા છે. મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ વડાવીયા, ભવાનભાઈ ભાગીયા, દુર્લભજી ભાઈ દેથરીયા દ્વારા તમામ હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવામાં આવી છે.

- text

- text