સ્વ. જીતેન્દ્રભાઈ કાલરીયાની પુણ્યતિથિ નિમિતે 13 જૂને મહા રક્તદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ માવજીભાઈ કાલરીયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 13 જૂન ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન નરસંગ ટેકરી મંદિર, સત્યમ પેલેસની સામે, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી સ્વ. જીતેન્દ્રભાઈ કાલરીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને આ સેવા કાર્યમાં જોડાવવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text