મોરબીના રોહિદાસપરામા બાવળ કાપવા મુદ્દે વૃધ્ધને માર મારી હડધૂત કરાયા

- text


મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં આડા પડી ગયેલા બાવળની ડાળીઓ કાપી રહેલા મનુભાઈ ઉર્ફે મનજીભાઈ લાલજીભાઈ ચાવડા ઉ.75 નામના વૃધ્ધને આ જ વિસ્તારમાં રહેતા આરોપી મહેબૂબભાઈ હુસેનભાઈ મિયાણાએ બાવળના બળતણ પોતાને જોઈએ છે કહી બાવળ કાપવાની ના પાડી ઇટનો ઘા મારી પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા આરોપી મહેબૂબભાઈ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text

- text