VACANCY : જય ગણેશ હિરોમાં 10 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.


● સેલ્સ કમ ફાયનાન્સ એક્ઝિક્યુટિવ – 5
અભ્યાસ : BBA/MBA/ગ્રેજ્યુએટ
ઉંમર : 25 થી 40 વર્ષ
વેતન : આકર્ષક પગાર + ઇન્સેન્ટીવ

● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5
અભ્યાસ : ગ્રેજ્યુએટ
ઉંમર : 25 થી 40 વર્ષ
વેતન : આકર્ષક પગાર + ઇન્સેન્ટીવ

વોટ્સએપ નં.: 9601293091
મેઈલ : [email protected]